________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આઘાતમાં ઘાસતેલ છાંટી પોતે મની મર્યાં. અ ની લાલસા પેાતાને અને બીજાને બધાને ભયંકર હાનિ કરે છે. કામની લાલસા પેાતાને નીચેાવી નાખે પણ અર્થની લાલસા અકલ્પ્ય નુકસાન કરી બેસે છે.
માટે ચાર પુરુષા માંના કામ અને અથ માટે વન ન વેડફી દેતાં ધમ માટે સતત પુરુષાર્થ કરવાના છે. ધમ થી આલેાક ને પરલેાક સુધરી જાય છે. ધર્મ આગળ અથ અને કામ દાસ બની રહે છે. ધ મયઅથ ઉન્નતિ સાધે છે. ધ મયકામ શારીરિક ને માનસિક શક્તિના વિકાસ કરે છે. જેમ દારૂના કેફમાં માણુસ બધુ ભૂલી જાય છે, તેમ અનુ છે. અ તા વિયેાગ અને વિનાશ બન્નેને નાતરે છે.
એક સાધુ રસ્તામાં જતા હતા. ત્યાં એક સાનાની પાટ જોઈ અને તે તેા ત્યાંથી દોડી ગયા. એ માણસે એ તેમને દોડવાનું કારણ પૂછ્યું. સાધુએ કહ્યું : “ મને રસ્તામાં માણસ-માર મળ્યા છે.”
પેલા અને તે માણસ-માર ( સેાનાની પાટ) ને જોતાં જ પેાતાના ઘેર લઈ જવા વિચાર કર્યાં.
જગતમાં અનુ પ્રાધાન્ય મોટામાં મોટું છે. જે મનુષ્ય અને છેડે છે, તે મહાન્ ખની જાય છે. અને પ્રભુએ અત્યાગીને મહાન કહ્યો છે.
૫
For Private And Personal Use Only