________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
પેલા એ જિગરજાન મિત્રો હતા. સાંજ પડે સેાનાની પાટને ઘરે લઈ જવી. તેથી એક ત્યાં ધ્યાન રાખવા બેઠો. બીજો ખાવાનુ લેવા ગામમાં ગયા. પાટ પર બેઠો બેઠો પેલા વિચાર કરે છે કે મારા મિત્ર આ પાટના અડધા ભાગ પડાવશે. એટલે અહી કૂવામાં પાણી કાઢવા જશે એટલે તેને ધક્કો મારીશ એટલે એ મરી જશે અને પાટ મને મળશે.
ખાવાનુ લેવા જનારે વિચાર્યુ કે આ મીઠાઈમાં થોડુ ઝેર ભેળવી દઉં, તે પેલા મરી જાય અને આખી પાટ મારી થાય.
અન્ન મિત્ર હતા. પણ સાનાની પાટે છેલ્લે પાટલે બેસાડયા. અક્બીજાના જાન લેવા અને વિચારે છે અને જેવું વિચાર્યું હતુ. તેવું પરિણામ આવ્યુ. સાનાની પાટ આગળ અને હુંમેશ માટે સલેપાટ થઈ ગયા. તેથી સાધુએ કહ્યું હતું “ આ માણસ–માર છે.” તે સત્ય યુ.
આ કાયા...કંપનીના સગાંવહાલાં બધા શેરહેાલ્ડરા છે. અને કાયાથી પૈસા પેદા કર્યાં તેના બધા શેરહેાલ્ડરો લાભ ઉઠાવે છે; અને બધી સુજા આત્મારામને ભોગવવી પડે છે.
ધનની મમતા જીવાને સૌથી ખરાબ છે, તેથી ધન મેળવવામાં તે મનુષ્યભવને વેડફી નાખે છે. ગરીબને પૈસા
ક
For Private And Personal Use Only