________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| કામ અને અર્થ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુ વીર જણાવે છે કે જીવ કર્મ બાંધતી વખતે આગળ પાછળને વિચાર કરતું નથી, પરિગ્રહ જીવનભર ભેગે કર્યા જ કરે છે, પુત્ર-પુત્રીઓ માટે અર્થને સંચય કરે છે, પૈસે પેદા કરવામાં ગમે તેવું પાપ કરવામાં માણસ પાછું વાળી જેતે નથી.
સામાયિક કરતી વખતે આપણને પાપને ડર લાગે છે. દોષ લાગ્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત કરીએ છીએ, પણ સામાયિક પારીને ઘરે જઈએ ત્યારે એના એ.
કામ ખરાબ છે, તેના કરતાં વધારે ખરાબ અર્થ છે. ઘડપણમાં અર્થને લાભ વધારે મજબૂત બને છે અને તે માટે ન કરવાનું કામ કરી બેસે છે.
શરીર ઢીલું થઈ જાય, માથે ધળાં આવે, દાંત પડી જાય અને હાથમાં લાકડી લઈને ચાલવું પડે, ત્યારે પણ તૃષ્ણ જરા પણ ઓછી થતી નથી. અર્થની લાલસા જીવને અનંતા ભવથી લાગેલી છે. કુમારપાળે ગુપ્તાવસ્થામાં ઉંદરની સેનામહેરે લઈ લીધી. ઉંદર માથું ફડફડીને મરણ પા. આવી તીવ્ર લાલસા અર્થ માટે તિર્યંચને છે. એક ભાઈને ૫૦૦ રૂપિયા કેઈએ ચિરી લીધા, તે તેના
For Private And Personal Use Only