________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
x | તિમિર તેજ
સંસારમાં તિમિર હાય તા ચારના ભય હાય છે. ૧ જંતુઓના ઉપદ્રવ ૨ ચાર. ૩ અનાચારી તત્ત્વ. ૪ પતનના ભય. જ્યારે પ્રકાશ પથરાય છે, ત્યારે આ બધા ભય ટળી જાય છે.
આધ્યાત્મિક પ્રકાશ પથરાય છે, ત્યારે આ અધા ફ્રેંચ ટળી જાય છે.
આધ્યાત્મિક પ્રકાશ ન હોય તો અજ્ઞાનતિમિરમાં જીવ ઘેરાઈ જાય છે. ત્યારે મિથ્યાત્વના નિબીડ અંધકારમાં ત્યાં ત્યાં જીવ અટવાય છે; ક્રોધ, માન, માયા, લાભ, મેહ, આયા, મમતા વગેરે તેને ઘેરી વળે છે.
માણસા વિચાર કર્યા વિના જીવી રહ્યા છે. ત્યાં વિચાર નહીં ત્યાં વિકાસ નહી. ભગવાન ઋષભદેવના જીવે કાઈક નજીવી ભૂલ કરેલ હશે તેના કારણે ભગવાનને ૧૩ મહિના અને ૧૦ દિવસ આહાર ન મળ્યો. આ તા કના હિસાબ છે. ભગવાન કહે છે : મારું તે ભાગવવુ પડયું. પશુ તમે કોઈપણ જીવોને મારશે! નહી', પીડશે. નહી.’ આ દે તા ત્રીય અને લાયસન્સવાળા ફ્લેટ છે.
6
૩૦
For Private And Personal Use Only