________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
× | જ્ઞાન દષ્ટિ
જ્ઞાનસાર ”માં ઉપાધ્યાયજી મહારાજ સમજાવે છે કે સાચા શુદ્ધ સુખ માટે સૃષ્ટિને જ્ઞાનપૂર્ણ બનાવવાની છે, જીવનભર અમરતાને શેાધવાની છે, વ્યક્તિની નહીં, સદ્ગુણની ઉપાસના કરવાની છે.
(4
માળક ભણવા જાય છે અને ધીમે ધીમે ઉચ્ચ કક્ષા (ડિગ્રી) પ્રાપ્ત કરે છે. ત્યારે લાકો મેટા થયેલ ખાળકની પ્રશંસા નથી કરતા, પણ તેણે પ્રાપ્ત કરેલ સદ્ગુણાનુ મૂલ્યાંકન આંકે છે.
મૂર્ખામાં, દુષ્ટમાં કે અજ્ઞાનીમાં પણ દિવ્યતા તે પડેલી જ છે, પણ એ દિવ્યતા જ્ઞાની જોઈ શકે છે, અને આ પ્રમાણે આપણી દૃષ્ટિને મંગળમય બનાવવાની છે. સામાન્ય જોવાની દૃષ્ટિને શુભ વળાંક આપવાના છે, ભૂલને ભૂલરૂપે જોવાની છે, વિચારવાની છે અને તે ભૂલમાંથી છૂટવાના વિચાર કરવાના છે. આત્મા સંસાર રૂપી દાવાનળ વચ્ચે ઘેરાયેલો છે, પણ તે દ્વિવ્ય છે, અમૃતમય છે. તે દાવાનળ ઉપર જ્ઞાનરૂપી પીયૂષ છાંટવાથી આંત્મા શીતળ અને શુદ્ધ સ્વરૂપે પ્રગટ થશે, તેના પર ચઢેલ મેહરૂપી ધૂળને ઉડાડવાની છે, તેનુ જ્ઞાન અમરત્વ ખો છે.
ર
For Private And Personal Use Only