________________
પ્રકરણસંગ્રહ
તે મિથ્યાત્વ અનાદિ સપર્યવસિત ભાંગે જાણવું. એટલે મિથ્યાત્વને અંત થાય અને સમ્યક્ત્વ પામે ત્યારે એમ સમજવું.”
હવે સમ્યક્ત્વ કેટલે ભેદે હોય? તે કહે છે – मू-तं चेगावहं दुविहं, तिविहं तह चउविहं च पंचविहं ।
तत्थेगविहं जं तुह-पणीयभावेसु तत्तरुइ ॥ ८॥
અર્થ– જે વર્લ્ડ ) વળી તે સભ્યત્વ એક પ્રકારે, (સુવિ૬ ) બે પ્રકારે, (તિવિ ) ત્રણ પ્રકારે, ( ત૬ ) તથા (રવિર્દ ) ચાર પ્રકારે ( ર ) અને ( પંજવિહું ) પાંચ પ્રકારે પણ આગમમાં કહ્યું છે. તે ભેદનું સ્વરૂપ વિસ્તારથી કહે છે–( તથવિદં ) તેમાં એક પ્રકારનું સમ્યકત્વ તે કહીએ કે ( ) જે હે ભગવન ! ( સુદ ) તમારા ( Tળામણ ) પ્રકાશ્યા જે જીવાદિક ભાવ-પદાર્થ તેને વિષે ( તત્તર ) તત્ત્વની રૂચિ હાય અર્થાત્ પરમાર્થ બુદ્ધિ હાય-અરિહંત દેવે જે તત્ત્વ ભાખ્યું તે જ સત્ય છે એવી શ્રદ્ધા હોય તે જાણવું. ૮
તે વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – " रुचिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते ।
ગાયત્તે તક્ષિત, સુરધામેન ” “(નિનોરતત્તેy ) જિનેશ્વરે કહેલા તત્વને વિષે ( ર ) જે રુચિ તે (સભ્ય કાનમુતે) સભ્ય શ્રદ્ધાન કહેવાય છે. (ત) તે શ્રદ્ધાન (નિવ
ન ) સ્વાભાવિકપણે-પોતાની મેળે ( ૪ ) અને ( ગુfધાન ) ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે (નારે ) થાય છે.”
હવે દ્વિવિધ સમ્યત્વે ત્રણ પ્રકારે થાય છે તે કહે છે – मू०-दुविहं तु दवभावा, निच्छं ववहारओ वि अहवा वि।
निस्सग्गुवएसाओ, तुहवयणविऊहिं निद्दिढें ॥९॥
અર્થ–( 1 ) વળી (વિદં ) બે પ્રકારનું સમ્યક્ત્વ તે (માવા ) દ્રવ્યથી અને ભાવથી હોય છે, ( નિઃ વવદરો વિ ) તથા નિશ્ચય અને વ્યવહારથી પણ હોય છે, (કદવા વિ) અથવા ( નિકુવપલા ) સ્વભાવથી અને બીજાના ઉપદેશથી પણ હોય છે. એમ (સુદ) તમારા (વય વિકર્દિ ) વચનને જાણનાર પુરુષોએ (નિ ) કહ્યું છે દેખાડ્યું છે. હું
હવે દ્વિવિધ સમ્યક્ત્વના જે ત્રણ પ્રકાર કહ્યાં તેનું લક્ષણ કહે છે –