________________
સમ્યકત્વ સ્તવ પ્રકરણ (પર્સમર્થ) સમય સમય પ્રત્યે (તુવંત) વિશુદ્ધમાન પરિણામી થક (વિક મર્દ તરણ વદુર્દ) ત્યાં ઘણું કર્મોને ખપાવે. (મિ છત્તમ ઉન્ને રહી તે વખતે જે મિથ્યાત્વના દળીયાં ઉદય આવ્યા હોય તેને ક્ષય કરે (મgવિભિ વસંત ) અને જે ઉદય ન આવ્યા હોય તેને ઉપશમાવે. એટલે ઉદીરસુદિ કરણું, વિપાકઉદય અને પ્રદેશઉદય થઈ શકે નહીં તેવા કરે તેને ઉપશમ કહીએ.
અંતરકરણ કરતાં જે થયું તે આગલી ગાથાએ કરી કહે છે –
" संसारगिम्मतविओ, तत्तो गोसीसचंदणरसो छ । __ अइपरमनिव्वुइकरं, तस्संते लहइ सम्मत्तं ॥"
જેમ કોઈક પથિક જન ઉનાળામાં મધ્યાન્હ સમયે નિર્જળ વનમાં સૂર્યના પડેલા તાપે કરી આકુળવ્યાકુળ થયો હોય તેને શીતળ સ્થાન મળે, બાવનાચંદનને રસ છાંટે ત્યારે તે પથિક સાતા પામે તેમ ભવ્ય જીવરૂપ પથિક (સંતાજન્મ) અનાદિ સંસારરૂપ ઉગ્ર ગ્રીષ્મકાળે (તવિ ) જન્મમરણદિરૂપ નિર્જળ વનમાં કષાયરૂપ ઉગ્ર તાપે પડ્યો સો રેગશેકાધિરૂપ લૂએ દગ્ધ થયેલ, તૃષ્ણારૂપ મોટી પિપાસાએ પરાભવ પામે થકે (તત્ત) ત્યારપછી અનિવૃત્તિકરણરૂપ શુદ્ધ સરલ માર્ગ પામી, દૂરથી અંતરકરણરૂપ શીતળ સ્થાન દેખી હર્ષવંત થકે ઉતાવળો ત્યાં પહોંચે એટલે (૩૬) અતિ ઉત્કૃષ્ટ (નિવૃત) અનિવૃત્તિકરણ કરી (તરત) તેને અંતે અંતરકરણને પ્રથમ સમયે (નોસીવંgrra ) ગોશીષચંદનના રસ જેવું શીતળ (સમાં સ્ટ) સમ્યક્ત્વ પામે.
મિથ્યાત્વના ત્રણ ભાંગ કહે છે અભવ્યને અનાદિઅનંતરૂપ પહેલે ભાંગો જાણવો. ભવ્ય જીવને અનાદિ સાંત બીજે ભાંગે જાણો. જે જીવ સમ્યકત્વ પામી, પાછો વમન કરી મિથ્યાત્વે જાય, વળી શુભ સામગ્રીના જોગથી સમ્યત્વ પામે, મિથ્યાત્વનો અંત કરે તેને ત્રીજો સાદિસાત ભાગે જાણવો. ચોથા સાદિઅનંત ભાગે મિથ્યાત્વને માટે ન હોય. જેને ક્ષાયિક સમકિતાદિક ગુણ પ્રગટ થાય તેને સમક્તિને અંગે હોય.
તે જ વાત કહે છે – " मिच्छत्तमभवाणं, तमणाइमणतयं मुणेयत्वं ।
માપ તમriફ-સગવતિયં તુ સમજે છે”
(મિઝરમમણા ) અભવ્યને મિથ્યાત્વ (તમામmતયું) અનાદિ અનંત ભાંગે ( મુળયë ) જાણવું (મgii) ભવ્યને (તમurigવપકવચં તુ તમત્તે )