________________
: ૧૦૨ : જે ઘેર આધાકમ આહાર રહ્યા હોય તે દિવસે તે ઘરને આહાર આધામ ગણાય છે. ત્યાર પછીના ત્રણ દિવસ સુધી રંધાયેલ આહાર પૂતિ ષવાળે ગણાય છે, તેથી ચાર દિવસ સુધી તે ઘરને આહાર આદિ કલ્પ નહિ, પરંતુ પાંચમા દિવસથી તે ઘરને શુદ્ધ આહાર કર્ભે, પછી તેમાં પૂતિની પરંપરા ચાલતી નથી, પણ જે પૂતિ દોષવાળું ભાજન તે દિવસે કે બીજે દિવસે ગૃહસ્થ પિતાના ઉપયોગ માટે ત્રણવાર ધેયા પછી તેમાં શુદ્ધ આહાર રાંધ્યું હોય તે તે તુરત કલ્પી શકે.
સાધુના પાત્રમાં શુદ્ધ આહાર ભેગો - આધાકમાં આહાર આવી ગયું હોય તે તે આહાર કાઢી નાખી, ત્રણવાર પાણીથી ધોયા બાદ બીજે આહાર લે કલ્પી શકે.
ગોચરી ગયેલા સાધુને ઘરમાં જમણ વગેરે થયાની નિશાની દેખાય ત્યાં મનમાં પૂતિકર્મની શંકા પડે, હોંશીયારી પૂર્વક ગૃહસ્થને અથવા તેની સ્ત્રી આદિને પૂછવું કે “જમણ થયે-સાધુ માટે આહાર આદિ કર્યાને કેટલા દિવસ થયા?” અથવા તે તેઓની વાત ઉપરથી જાણી લેવું. ત્રણ દિવસથી વધારે દિવસ થયા હોય તે પૂતિ થતી નથી. આ રીતે જાણીને પૂતિષને પરિહાર કરી શુદ્ધ આહારની ગવેષણ કરવી.
ઇતિ તૃતીય પ્રતિષ નિરૂપણ.