________________
૮ ક્રીતઢાષ
कीयगपि यदुविहं दव्वे भावे य दुविहमेक्केकं । आयकिय च परकियं परदव्वं तिविहं चित्ताइ ॥३७॥ (પિ. નિ. ૩૦૬)
સાધુ માટે વેચાતું લાવીને આપવું તે ક્રીતદોષ કહેવાય છે.
૧
ક્રીતદોષ એ પ્રકારે છે. ૧ દ્રવ્યથી અને ૨ ભાવથી. દ્રવ્યના અને ભાવના એ એ પ્રકાર. આત્મકીત અને પરક્રીત. પરદ્રબ્યક્રીત ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુથી ખરીદેલ.
૧ આત્મદ્રવ્યીત, ૨ આત્મભાવક્રીત, ૩ ૫રદ્રવ્યમ્રીત, ૪ પરભાવક્રીત. આ પ્રમાણે ચાર પ્રકાર થાય છે.
૧ આત્મદ્રવ્યમ્રીત—સાધુ પેાતાની પાસેનુ નિર્માલ્યતીર્થાદિ સ્થાનમાં રહેલ પ્રભાવશાળી પ્રતિમાની ૧ શેષ–ચાખા વગેરે, ૨ ગંધ-સુગધી દ્રવ્ય વાસક્ષેપ આદિ, ૩ ગુટિકા તે રૂપપરાવત નકારી, જડીબુટ્ટી વગેરે, ૪ ચંદન, ૫ વજ્રના કંકડા આદિ ગૃહસ્થને આપવાથી ગૃહસ્થ ભક્ત બને અને આહારાદિ સારા સારા અને વધારે આપે. તે આત્મદ્રવ્યઢીત ગણાય. આવા આહાર સાધુને કલ્પે નહિ, કેમકે વસ્તુ આપ્યા પછી