Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Muktabai Agam Mandir
View full book text
________________
દેના વિભાગ सोलस उग्गमदोसा सोलस उप्पायणाए दोसा उ । दस एसणाए दोसा संजोयणमाइ पंचेव ॥१७॥
. (पि. नि. ६६८) સેળ ઉદગમના દે, સેળ ઉત્પાદનના દોષે, દશ એષણુના દોષ અને પાંચ સાજનાદિ દે. કુલ ૪૭ દે છે.
આ ૪૭ દોષને દૂર કરવાથી પિંડની વિશુદ્ધિ થાય છે. પિંડની વિશુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ થાય છે.
ચારિત્રની શુદ્ધિથી આત્માને મોક્ષ થાય છે. એટલે કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ માટે કહ્યું છે કેएए विसोहयतो पिंडं सोहेइ संसओ नत्थि । एए अविसोहिते चरित्तभेयं वियाणाहि ॥९८॥ समणत्तणस्स सारो भिक्खापरिया जिणेहिं पन्नता। पत्य परितप्पमाणं तं जाणमु मंदसंवेगं ॥१९॥ माणचरणस्स मूलं भिक्खायरिया जिणेहि पनत्ता । एत्थ उ उज्जमाणं तं जाणसु तिव्वसंवेगं ॥१०॥ २०.

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368