________________
૧૩ માલાપહૃત દોષ मालोहडंपि दुविहे जहन्नमुक्कोसगं च बोधव्वं । अग्गतलेहि जहन्नं तन्निवरीयं तु उक्कोसं ॥४॥
(પિ. નિ. ૩૫૭) માલાપહત બે પ્રકારે છે. ૧ જઘન્ય અને ૨ ઉત્કૃષ્ટ પગની પાની ઉંચી કરીને શીંકા વગેરેમાં રહેલી વસ્તુ આપે તે જઘન્ય અને તે સિવાયનું કેઠી મેટા ઘડા વગેરેમાંથી કે નીસરણી વગેરે ઉપર ચઢીને લાવીને આપે તે ઉત્કૃષ્ટ માલાપહત કહેવાય.
અથવા ચાર ભેદ પણ કહ્યા છેउड्ढमहे तिरियपि य अहवा मालोहडं भवे तिविहं। उड्ढे य महोयरणं भणियं कुंभाइसु उभयं ॥ ४४ ।।
(પિં. નિ. ૩૬૩) - ૧ ઉર્ધ્વ માલાપહત–શીંકુ, છાજલી, માળીયું કે મેડા ઉપરથી લાવીને આપે તે.
ર અધે માલાપહત–ભેંયરામાંથી લાવીને આપે છે.
૩ ઉભય માલાપહત–ઉંચી કેઠી હોય તેમાંથી વસ્તુ કાઢતાં પગની પાનીથી ઉંચા થઈ પછી વાંકા વળીને વસ્તુ કાઢીને આપે તે.