________________
: ૧૬ :
• ૧ કદાચ તે સ્ત્રીને પતિ ત્યાં ઉભે હોય અને તે ઈર્ષાળુ
હોય તે તે વિચાર કરે કે આ સાધુડાએ મારી પત્નિને પિતાની પત્નિ કલ્પી. તેથી સાધુને લાકડી વગેરેથી માર મારે,
૨ તે સ્ત્રીને પતિ પાસે ન હોય તે તે સ્ત્રી વિચાર કરે કે “આને મને સ્ત્રી તરીકે કલ્પી.” તેથી કદાચ તે ઉન્મત્ત બની સ્ત્રીની જેમ આચરણ કરતી સાધુના ચિત્તને લેભ પમાડે. તે સાધુના વ્રતને ભંગ થાય.
ઉપર મુજબ સામાને પ્રિય થવા વચન બેલે તેમાં જે સામે પ્રત્યનીક-દ્વેષી હેય તે વિચાર કરે કે “આ માયાવી અમને વશ કરવા આ પ્રમાણે મીઠું મીઠું બેલે છે, તથા અમને બાવા, જોગી જેવાની મા વગેરે કહી અમારી અપભ્રાજના કરે છે. આ પ્રમાણે વિચારીને ઘરમાંથી કાઢી મૂકે, માર મારે વગેરે ઉપદ્રવ કરે.
જે તે ગૃહસ્થ ભદ્રક હેાય તે સાધુ પ્રત્યે સ્નેહ થાય અને તેથી સાધુ માટે આધાકદિ આહાર બનાવીને આપે. વગેરે અનેક પ્રકારના દે સંસ્તવ કરવામાં રહેલા છે. માટે સાધુએ આવા પ્રકારે સંસ્તવ દ્વારા ભિક્ષા લેવી નહિ. '
ઇતિ એકાદશ સસ્તવપિંડદોષ નિરૂપણ