Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
નિયમિ
૫૧
ગાનું સાચાનું આભ અને કાદાને પ્રત્તિખાય પમાડી શ્રાવિકા બનાવી યાતે ગુરુ પાસે આવ્યા. એક વખત શા આદિ નાની માત્ત સાથી મહેન બાર્ચ સ્થૂલિબાને વંદન કરવા આવી તે વખતે વિધાના બાલી શ્વેતાનું સર્પ વિત્વમે બહેને આવાની. જ્યારે આ બાબત શીશમનુંવાસીના જાણવામાં આવી ત્યારે તેશનેથી દિલગીરી થઇ. સ્થૂલિભદ્રે ત્યારે વાચના લેવા ગયા ત્યારે તમે વાણના માટે એગ્ય છે’ એમ લખ઼ાહુસ્વામીએ કહ્યું.
ચિત્રમાં એક બાજુ આપે સ્થૂલિભદ્ર સાધુ-અવસ્થામાં લાકડાના સિંહાસનની મધ્યમાં પદ્માસનની જેઠા બેઠેલા છે. મીજી માજી ચિત્રના ઉપરના ભાગમાં હંસ પક્ષીની ડિઝાઇનવાળા ચંદરવાની નીચે પક્ષા દિ સાત્ત સાી બહેને વંદન કરતી બંને હાચ જોડીને બેઠેલી છે અને નીચેના ભાગમાં નૃત્ય કરતી બે આત્મા કેાશા અને તેની બહેન ઉપકાશા છે; અને તે બંનેની બાજીમાં સ્થૂલિભદ્ર નૃત્ય વગેરેથી ચલાયમાન નહિ થવાથી બંને બહેના બંને હાથની અંજલિ જોડીને તેઓશ્રીના સાધુપર્ણની મશંસા કરત્તી ઊભેલી છે. ચિત્રની અંદરના નૃત્ય સ્વરૂપનાં રૂપે ચીતરવામાં ચિત્રકારે સજીવતા ાણવા માટેના પ્રયાસ કરેલે છે. કલ્પસૂત્રની બીજી કાઈપણુ પ્રતમાં આ પ્રસંગને લગતું આવી જાતનું ચિત્રણ મારા જોવામાં આવ્યું નથી. આખા યે ચિત્રમાં સેનાની શાહીના પુષ્કળ ઉપયાગ કરેલા દેખાઈ આવે છે.
Pate LVl.
ચિત્ર ૨૪૨ા ઋષભદેશનું નિર્વાણુ. માહન. પાના ૫૮ ઉંપરથી. વર્ણન માટે નુ ચિત્ર ૪૧નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં આષ્ટાપદ પર્વત ઉપર શ્રીઋષભદેવ પ્રભુનું નિાભુ થએલું હાવાથી પ્રભુની પલાંઠી નીચે સિદ્ધશિતાની આકૃતિ અને તેની નીચે અષ્ટાપદના આઠ પગથિયાં તથા આમાનુ ભારતની ગતિ કરી
વિષ્ણુ સહેલી સરસ
નથી, કાના સુંદર ફત્તરકા બધાળા
ભદ્રાસનની મધ્યમાં સરસ્વતી દેવીની સુંગધથી સુસજ્જિત મૂર્તિ રાજમાન છે. દેવીના ઉપરના જમણા હાથમાં તક તવો. પલ્સમાં દાંડી સહિત કમલ–પુષ્પ છે, જ્યારે નીચેના જમણા હાથમાં કમંડલ અને ર્થમાં શીણા છે. કલ્પસૂત્રની ખીજી હસ્તપ્રતમાં દેવી સરસ્વતીનાં આવાં સુંદર કાર્યકમ એમ એવામાં આવે છે. ચિત્ર ૨૩૫ની માફક આ ચિત્રમાં પણ ઉપરના ભાગની બંને બાનુએ સુખમાં લની માળા સહિત એકેક માર ચીતરેલા છે. તેણીના વાહન તરીકે ચિત્રની નીચેના ભાગમાં હુંસપક્ષી પશુ ચીતરેલ છે.
ચિત્ર ૨૪૪: શ્રીઋષભદેવનું પાણિહણ. તંતિ વિ. ૧ પાના ૭ ઉપરથી. ‘પ્રથમ તીર્થંકસ્સા વિવાહ કરવા એ મારા આચાર છે એમ વિચારી કરારા દેવદેવીઓથી પરિવરેલા ઈન્દ્ર પ્રભુ પાસે આવ્યે અને વિવાહ આયે પ્રભુનું વર સંબંધીનું સઘળું કાર્ય ઈન્દ્રે પાતેતથા દેવાએ કર્યું અને બંને કન્યાઓનું વધૂ સંબંધીકાર્ય દેવીઓએ કર્યું.
ચિત્રમાં આજની માફક ચારે દિશામાં ચારીના છેડ બાંધેલાં છે. દરેક છેાડમાં ચારી ઉપર *સ્થતિ ના સંપૂર્ણ જીવનચરિત્ર માટે મારા તરફથી પ્રસિદ્ધ થએલ‘કામવિજેતા સ્ફૂલેિભદ્રં’નામની નવલકથા વાંચી જવા ખાસ ભલામણ
કરું છું.