Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
એક મત થઈ પાક નિષય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજાની સારી અસર શાસ્ત્રોનાં પ્રમાણભૂત વચને બોલતા બેલતા સિદ્ધાર્થ ક્ષત્રિયાને આ પ્રમાણે કહેવા લાગ્યા
૭૧ હે દેવાનુપ્રિય! ખરેખર એ છે કે અમારું મામલામાં બેંતાળીશ અમો કહેલાં છે, તથા ત્રીસ મોટાં અમો કહેલાં છે, એમ બધાં મળીને બહેતર વમો જણાવેલાં છે. તેમાંથી હે પ્રિયા : અરહંતની માતાએ મને થકવતીની માતાને જ્યારે અરહંત ગર્ભમાં આવેલા હોય છે અને ચકવવી. ગર્ણમાં આવેલા હોય છે ત્યારે એ ત્રીશ મટાં સ્વમોમાંથી આ ચિદ મેટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે. તે જેમકે, પહેલો હાથી અને બીજે વૃષભ વગેરે. .
૭૨ વાસુદેવની માતાએ વળી જ્યારે વાસુદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચિદ મોટાં સ્વપ્નમાંથી ગમે તે સાત મોટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે. .
- ૭૩ વળી, બળદેવની માતાઓ જ્યારે બળદેવ ગર્ભમાં આવેલ હેય છે ત્યારે એ ચોદ મટાં સ્થાનોમાંથી ગમે તે ચાર મોટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે.
* : ૭૪ માંડલિક સજાની માતાએ વળી, જયારે માંડલિક રામ ગર્વમાં આવેલ હોય છે ત્યારે એ ચિદ મેટાં સ્વપ્નમાંથી ગમે તે એક મહાસ્વપ્નને જોઈને લાગી વાહય છે.
પે હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ આ એ મહાન યેલાં છે તો દેવા પ્રિય ત્રિશલા શત્રિયાણીએ એ હાર વચ્ચે તેમાં છેહે દેવી! ત્રિશલા ક્ષત્રિયાણીએ યાવત્ મંગલકારક સ્વપ્ન જોયાં છે. તો જેમકે, હે અનુમિય! અર્થને લાભ થવાને, હે દેવાનુપ્રિય! ભેગને લાભ થવાને, હે દેવાનુપ્રિય! પુત્રને લાભ થવાને, હે દેવાનુપ્રિય! સુખને લાભ થવાને, હે દેવાનુપ્રિય! રાજ્યનો લાભ થવાને, હે દેવાનુપ્રિય! એમ ખબર છે કે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પુરા થયા પછી અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલામાં વજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં સુગટ સમાન, કુલમાં તિલક સમાન તથા કુલની કીતિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલને જશ ફેલાવનાર, સુરતના આધાર સમાન, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર એવા તથા હાથે પગે સુકુમાળ, પૂરેપૂરી પાંચ ઇદ્રિવાળા શરીરથી યુક્ત-જરા પણ ખોડખાંપણ વિનાના, લક્ષણ વ્યંજન અને ગુણેથી યુક્ત, માન વજન અને ઊંચાઈમાં પૂરેપૂરા, સર્વાંગસંદર, ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળા, મનોહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર રૂપવાળા પુત્રને જનમ આપશે.
. ૭૬ વળી, તે પત્ર પણ બાળપણ વિતાવ્યા પછી જ્યારે ભણીગણીને પરિપકવ જ્ઞાનવાળો થશે અને પવનને પામેલે હશે ત્યારે બે શર. વીર અને સરે જામી હશે,