Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 450
________________ અનુવાદમાં વપરાયેલા પારિભાષિક શબ્દોને કોશ ( ૩ કાગડા, ઘુવડ અને ભેરવ વગેરેના સ્વરથી થતા લાભાલાભનું જ્ઞાન, ૪ થનારા ધરતીકંપ વગેરેનું જ્ઞાન, ૫ શરીરની ઉપરના તલ, મસા વગેરેના લાભાલાભનું જ્ઞાન, ૬ હાથપગની રેખાઓથી થતા લાભાલાભનું જ્ઞાન-સામુદ્રિક, ૭ ઉલકાપાત વગેરેના અકસ્માતથી થતા લાભાલાભનું જ્ઞાન અને ૮ ગ્રહોના ઉદય, અસ્ત વગેરેથી થતા લાભાલાભનું જ્ઞાન. આ આઠ પ્રકારની નિમિત્ત વિદ્યાઓનું જ્ઞાન જેમાં હોય છે અમભા -એક સાથે આઠ ટૂંક સુધી કોઈ પણ જાતના આહારને એટલે ભજનને અને પાણીને ત્યાગ અથવા માત્ર ભેજનને ત્યાગ. અનગારીપણુની-મુનિપણાની. અનગારી એટલે મુનિ. અનુરોપપાતિક-અનુત્તર વિમાનમાં * જનમ પામનારો દેવ. અભિગ્રહ-નિયમ-નિશ્ચય.. અવગ્રહ-એક સ્થાને ચોમાસું રહ્યા પછી આજુબાજુ જવા આવવાની મર્યાદિત જગ્યાને નિશ્ચય કરે, અવધિજ્ઞાન-અવધિજ્ઞાની-પક્ષ-ઇદ્રિ એ સામે ન હોય એવા માત્ર રૂપી પદાર્થોનું જ્ઞાન, આવું જ્ઞાન જેને હોય તે અવધિજ્ઞાની. અવસર્પિણ-જમીન, વૃક્ષ વગેરેને અને મનુષ્યના પુરુષાર્થ વગેરે ગુણેને રસકસ ઓછો થતો જાય એવો સમય-કળિયુગ. અવસ્વામિની-જે વિદ્યા વડે માણસ વગેરેને ગાઢ ઉંઘમાં રાખી શકાય. અચાન-ભેજન. અષ્ટાંગમહાનિમિત્તનાં-૧ અંગના ફર કવાથી થતા લાભાલાભનું જ્ઞાન, ૨ સ્વપ્રથી થતા લાભાલાભનું જ્ઞાન, આઠ કર્મશત્રુઓ. ઘાતી કમાન -જ્ઞાનાવરણ-જેના વડે જ્ઞાન-વિશેષ બોધ-અવરાય. ૨ દર્શનાવરણ–જેના વડે દર્શનસામાન્ય બધ-અવરાય. ૩ મેહનીય-જેથી આત્મસ્વરૂપનું ભાન થતું અટકે–આત્મા મેહ પામે. ૪ અંતરાય-જેથી પ્રાપ્ત થયેલું પૌરુષ-પુરુષાર્થ ફેરવવામાં કે લાભ, દાન, ભેગ વગેરેમાં વિદ્મ આવે. ૫ વેદનીય-જેથી સુખ કે દુઃખ અનુભવાય. ૬ આયુષ્ય-જેના વડે મનુષ્ય વગેરે ભવનું ધારણ થાય.૭નામકર્મ-જેના વડે વિશેષ

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458