Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૨૧૦ વાસિગોત્રી સ્થવિર આર્યસુહસ્તિને પુત્રસમાન, પ્રખ્યાત એવા આ બાર વિરે અંતેવાસી હતા. તે જેમકે,
૧ સ્થવિર આર્ય રેહણ, ૨ અને જસભદ્ર, ૩ મેહગણી, અને ૪ કામિડિ, ૫ સુસ્થિત, ૬ સુપ્પડિબુદ્ધ, ૭ રક્ષિત અને ૮ રહગુપ્ત, ઈસિગુત્ત, ૧૦ સિરિગુત્ત, અને ૧૧ ખંભગણી તેમ ૧૨ સોમણી. આ પ્રમાણે દસ અને બે એટલે ખરેખર બાર ગણુધરે, એઓ સુહસ્તિના શિષ્ય હતા.
૨૧૧ કાશ્યપગોત્રી સ્થવિર આર્ય રહણથી ત્યાં ઉદ્દેહગણ નામે ગણ નીકળે. તેની આ ચાર શાખાઓ નીકળી અને છ કલે નીકળ્યાં એમ કહેવાય છે. '
પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ કહેવાય છે?
- ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે ૧ ઉદ્બરિજિયા, ૨ માસપૂરિઆ, ૩ મઈપત્તિયા, ૪ પુણપત્તિયા. તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્રવ-હવે તે ક્યાં ક્યાં કુલે કહેવાય છે?
ઉ૦-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, પહેલું નાગભૂય, અને બીજું વળી સોમભૂતિક છે, ઉલગછ નામનું વળી ત્રીજું, હFલિજ નામનું તે ચોથું, પાંચમું નંદિજજ, છમ્ વળી પારિહાસય છે અને ઉદેહગણનાં એ છે કુલે જાણવાનાં છે.
૨૧૨ હારિયગોત્રી સ્થવિર સિરિગુરથી અહીં ચારણગણ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને સાત કુલ નીકળ્યાં એમ કહેવાય છે.
પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ?
ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ હારિમાલાગારી, ૨ સંકાસીઆ, ૩ ગધુયા, ૪ જજનાગરી. તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્રવે-હવે તે કયાં કયાં કુલે કહેવાય છે?
ઉ૦-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે પ્રથમ અહીં વલ્વલિજજ, બીજું વળી પીઈમિઅ છે, ત્રીજું વળી હાલિજજ, ચોથું પૂસમિત્તિજજ, પાંચમું માલિજજ, છઠું વળી અજજડય છે. સાતમું કહસહ, ચારણગણનાં આ સાત કુલ છે.
૨૧૩ ભારદ્વાજગોત્રી સ્થવિર ભજસથી અહીં ઉડુવાડિયગણ નામે ગણ નીકળે. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલે નીકળ્યાં એમ કહેવાય છે.
પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ ?