________________
વાસક્ષેપ મંત્રવાની વિધિ અનામિકા આંગળીથી વાસક્ષેપના થાળમાં વચ્ચે દક્ષિણાવર્તના આકારે ત્રણ આંટા કરીને ઉપર સ્વસ્તિક અને તેની મધ્યમાં ને આલેખવો. પછી.... ૧. પૂર્વથી પશ્ચિમ ર. ઉત્તરથી દક્ષિણ ૩. ઈશાનથી નૈઋત્ય ૪. અગ્નિથી વાયવ્ય, આ ક્રમે ચાર રેખાઓ કરી આઠ આરાવાળું ચક્ર આલેખવું. પછી... મધ્યમાં મૂળબીજ આલેખવો ના છેડેથી દક્ષિણાવર્ત આકારે સાડા ત્રણ આંટા આપવા. અને છેડે જો આલેખવો ત્યારબાદ હૈ ની સામે. * પૂર્વ દિશામાં રેં નમો અરિહંતાપ ની સ્થાપના. મનથી મંત્રાક્ષર
ચિંતવન. * અગ્નિમાં હીં નમો સિદ્ધાપ ની સ્થાપના. મનથી મંત્રાક્ષર
ચિંતવન. * દક્ષિણમાં શ્રીં નમો મારિયા ની સ્થાપના. મનથી મંત્રાક્ષર
ચિંતવન. * નૈઋત્યમાં ઠ્ઠ નમો ઉવાયા ની સ્થાપના. મનથી મંત્રાક્ષર
ચિંતવન. * પશ્ચિમમાં છે દ નો તો સવ્વસાહૂNT ની સ્થાપના. મનથી મંત્રાક્ષર ચિંતવન
૦ ૨૨૩ •
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org