Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
ક્રમાંક
૫૦
૫
૧૩
સમાધાન પૃ॰
પ્રશ્ન
દેવ તે વીતરાગ છે, અને ગુરૂએ હાય છે. આથી તે દેવ અને ગુરૂ નથી થતા પ્રસન્ન કે નથી થતા નારાજ તેા ફળની પ્રાપ્તિ ધ્રુવી રીતે થાય?
પણ નિસ્પૃહી કાઇના ઉપર
વીતરાગનુ ધ્યાન છેલ્લી ઘડીએ ધરનાર ક ગતિને પામે ?
પર અરિહંત અને અંતમાં ફેર ખરો ?
૫૩ મૂર્તિને નહિં માનનારને સુધારક ગણી શકાય? ૫૪ સાધ્વીજીને શ્રાવકા વદન કરી શકે કે નહિં ? ૫૫ દેવલાકમાં રહેલી વાવડી અને જળાશયેામાં દેડકા વગેરે તિર્યંચ પચેન્દ્રિય ઉત્પન્ન થાય કે નહિ ? અને તે જલાશયમાં ભમરાઓ હોય કે નહિ ? કાનુ કહેવું એવુ છે કે-‘બાર દેવલાક વાવડીઓમાં કમળ વગેરેની ઉત્પત્તિ હોવા સાથે ભમરાઓ છે. અર્થાત જ્યાં જ્યાં દેવલેાક વગેરે સ્થાનમાં જલાશયેા છે, ત્યાં ત્યાં કમલ, ભમરા અને તિ'ચપ ચેન્દ્રિયની ઉત્પતિ હોય છે.' આ સમાધાન શું શાસ્ત્રોકત છે. ?
સુધી
૪૬ નાની હરડે અને મેટી હુ ડે એ બન્ને અણાહારી છે? એમ કાઇ સમાધાન આપે છે કે,-નાની જે ડીમજી હરડે એકલી અણુહારીમાં ઉપયાગ કરવાની ગણાતી નથી. આ શુ' તથ્ય છે?
૫૭ કૃષ્ણ મહારાજા ક્ષાયિક સમ્યક્ત્વના માલિક ઢાવા છતાં બલભદ્રને અહિ' માકલી મિથ્યાત્વની વૃધ્ધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૭૧
૭૧
ર
૭૨
૭૨
૭૩
૭૫
www.umaragyanbhandar.com