Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
कल्प
मञ्जरी
टीका
‘विदारयति यत्कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ॥१॥इति ।
एतादृशः सामान्यजिनः। एतदपेक्षया शासनमवर्तकत्वेन महान्, यद्वा-चरणाङ्गुष्ठस्पर्शतो मेरुकम्पनाद् घोरपरीपहोपसर्गसहनाञ्च महान् , स चासौ वीरश्चेति महावीरस्तं, भगवन्तं स्वशासनापेक्षया धर्मस्यादिकरं वर्धमाRE"विदारयति यत्कर्म, तपसा च विराजते। तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ॥९॥”
जो कर्मों का विदारण करते हैं, जो तपश्चर्या से विराजमान होते हैं और जो तपो-वीर्य से सम्पन्न होना होते हैं, वे 'वीर' हैं। इस प्रकार के सामान्य जिन भी होते हैं। इनकी अपेक्षा शासन प्रवर्तक होने से ये
महान् हैं, अतएव ये महावीर कहलाते हैं। अथवा इन्होंने अपने चरणङ्गष्ठ के स्पर्शमात्र से मेरु को हिलाया,
घोर परीषहोपसर्गों को सहन किया, इसलिये ये महावीर कहलाते हैं। अपने शासन की अपेक्षा धर्म की र “विदारयति यत्कर्म, तपसा च विराजते। तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः” ॥१॥
જેણે કર્મોનું વિદ્યારણ કર્યું છે અને તપ આદરી પિતાનું “નિરાહાર' પણું પ્રગટ કર્યું છે, જેણે પોતાની शुप्त २ मनात शरिसाने या पछी प्रमद यु३पार्थ 3री मन तवायता प्राट री छ तेने 'वीर' ४वाय छे.
આવી “વીરતા ” વાલા સામાન્ય જન પણ હોય છે, પરંતુ ભગવાન શાસનપ્રવર્તક હોવાથી મહાન છે, માટે મહાવીર કહેવાય છે. અથવા તેઓએ પિતાના પગના અંગુઠાના સ્પર્શ માત્રથી મેરુને હલાવી દીધું અને પરીષહપસર્ગોને સહન કર્યા, માટે આ મહાવીર કહેવાય છે.
શાસ્ત્ર કથન મુજબ એમ જાણવા મળ્યું છે કે આ યુગમાં ભગવાન મહાવીર જેવાં નિબિડ કર્મો ભાગ્યેજ કોઈ મોક્ષગામી જીવને હતાં, ભગવાન મહાવીરે ઉપાર્જન કરેલ અશુભ કર્મોને જેટ જગતમાં બે જડત નથી તેમજ આવા અઘાર કમેને નાશ કરવામાં પ્રબલ પુરૂષાર્થ ફેડવનાર ભગવાન મહાવીર જેવો ભાગ્યે જ કોઈ જીવાત્મા હશે, તેથી જ આ, યુગપ્રધાન આમા બેલ વીર્યની બાબતમાં આ લેકમાં મનાય છે, તેમના જેવા पसगान सहन ४२वापाकालाम्ये शे!
શ્રી કલ્પ સૂત્ર: ૦૧