Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/પ્રસ્તાવના (૭) બૌદ્ધ દર્શનકારો બોધિસત્ત્વ જેવું – પરિમિત દાનમાં સિદ્ધયોગી એવા અસંખ્ય દાન ભગવાનના ગુણો કારણ છે, નહીં હોવાથી માટે મહાન છે. મહાન નથી. (૮) બૌદ્ધ દર્શનકારો અકૃતાર્થ હતા ભગવાન ફળની આશાથી દાન માટે દાન કરતા નથી, પરંતુ જગતને આપ્યું, તેથી ઉપકારક લોકોત્તમ પુણ્ય જ મહાન નથી. પરહિત અર્થે દાનમાં પ્રવૃત્તિ કરાવે છે, માટે મહાન છે. > અન્ય ચરમશરીરી જીવો કરતાં ભગવાન ગર્ભથી માંડી અતિ ઉચિત પ્રવૃત્તિ કરતા હોવાથી મહાન છે. દા. ત. વીર પરમાત્માએ ગર્ભમાં કરેલ અભિગ્રહ. (૯) કેટલાક ઋષભદેવે પ્રભુની આ પ્રવૃત્તિ અધિક દોષ દર્શનકારો પુત્રાદિને રાજ્યદાન અને અનર્થના નિવારણના કર્યું અને લોકોને ઉપાયરૂપે હોવાથી મહાન છે. શિલ્પ શીખવવારૂપ આરંભનું કૃત્ય કર્યું, માટે મહાન નથી. (૧૦) બૌદ્ધ દર્શનકારો બુદ્ધ જેવું ) પ્રાથમિક ઉપાસક એવા બુદ્ધ જેવું પરોપકારવાળું કુશળચિત્ત ભગવાનનું નથી, અને ઉદાર પરંતુ મોક્ષના અનન્ય ઉપાયરૂપ, આશયવાળું સંપૂર્ણ નિરવદ્યભાવરૂપ, કુશળચિત્ત ભગવાનનો સામાયિકનો પરિણામ ભગવાનનું નથી, કુશળચિત્તથી ચઢિયાતો હોવાથી માટે મહાન નથી. મહાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 178