Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/પ્રસ્તાવના વિશિષ્ટ સંઘયણાદિ ઔદયિકભાવના ગુણો અને બાહ્ય વૈભવથી મહાનતા. (૩) સ્વભાવભેદથી મહત્ત્વ - મિથ્યાત્વાદિ અવસ્થામાં પણ અન્ય ભવ્ય જીવો કરતાં ભગવાનનું ભવ્યત્વ વિશિષ્ટ હોવાથી ચરમ ભવમાં સ્વ-પરના કલ્યાણનું કારણ બને તેવા વિશિષ્ટ ભવ્યત્વથી મહાનતા. અન્ય દર્શનકારો અન્ય દર્શનના મતે ભગવાન સ્વદર્શનના મતે કેમ મહાન નથી? ભગવાન કેમ મહાન છે ? (૪) ન્યાયદર્શનકારો નિત્યનિર્દોષતાનોને ધ્વસ્તદોષવાળા હોવાથી અભાવ હોવાથી ભગવાન મહાન છે. સાધના મહાન નથી. કરી સ્વપરાક્રમ દ્વારા સત્ત્વના પ્રકર્ષથી દોષોનો ધ્વંસ કરી નિર્દોષ બન્યા છે. (૫) કેટલાક જગતના કર્તા ને ભગવાન તમામ પદાર્થોના જ્ઞાતા દર્શનકારો નથી માટે છે, અને જેમના જ્ઞાનને મહાન નથી. ઓળંગીને પદાર્થો પરિણામ પામતા નથી, એવા ભગવાન મહાન છે. (૬) કેટલાક બ્રહ્માંડના – ભગવાન જગતના કર્તા નથી દર્શનકારો ધારકરૂપે માટે જ મહાન છે. જગત્કર્તા ન હોવાથી મહાન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 178