Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ થના આધારે જ છે. પવનકાનમાં લિતા હતા, તેથી તે ' સત્ર (બંગાળમાં) સૌરવર્ષ ગુરૂ : ૫ : પણ લગભગ આ શૈલીએ જ તૈયાર કરાય છે, જેનું ગણિત | અંતિમ દિવસે (ચંદ્રવધય વૈ૦ ૧૦ ૧૨ કે ૧૩) પુરૂં થાય ત્રીજા પ્રકરણમાં બતાવવામાં આવશે એટલે કે તિથિના | છે. આ વર્ષની તારિખેથી ૫ર્વાનુષ્ઠાન કરાતા જ નથી. આ નિર્ણયમાં ચંદ્ર અને અભિવર્ધિતને જ પ્રધાન સ્થાન અપાય છે. વર્ષમાં શુદિ વદિને મેળ પણ રહેતું નથી. સૌરવર્ષ તથા સૌરમાસ ધનાક માર્ક ઇત્યાદિ જોતિષ, ચંદ્રવર્ષ–આ વર્ષ પૂર્ણિમાન્ત ચૈત્ર શુદિ ૧ સેમવારથી વિષયમાં સર્વથા ઉપયોગી છે. માત્ર તિથિનિર્ણયમાં નિરૂપયોગી બેસે છે. જૈવ૦)) પુરૂ થાય છે. અહીં દિવસેને વ્યવછે. તેમાં પૂનમ કે અમાસ જેવું કે નથી. કેટલીક વાર તે ચાંદ્ર- | હાર તિથિ શબ્દથી કરેલ છે. આ વર્ષમાં શુદિ અને વદિને માસની તિથિ અને સૌરમાસની તેટલામી તારીખની વચ્ચે | અનુરૂપ મેળ છે, ચત્રાદિ ૧૨ મહિનાઓ છે, ૧૦ તિથિ મોટું આંતરૂં હોય છે. બંગાળમાં ચાલતી પંજીકા (પંચાંગ) વધે છે. ૧૬ તિથિઓ ઘટે છે. એકંદરે વર્ષના ૩૫૪ દિવસ જેવાથી આપણને આ બાબતના પ્રમાણે મળી શકે છે. | છે. આ વર્ષના મહિના તથા તિથિના આધારે જ પર્વનુષ્ઠાન જુઓ–પિ૦ એમ. બાકીની સન ૧૩૪ર ની ડાઈરેકટરી | કરાય છે. પર્વાનુકાનમાં અને વર્ષોની તારિખેનું અંતરે પંજિકામાં લખ્યું છે કે-મુસ્લીમ યુગમાં સર્વત્ર (બંગાળમાં)] નીચે પ્રમાણે છે. હીજરીસન ચાલતો હતો, તેથી હિન્દુઓ નારાજ હતા એટલે વર્ષો સમ્રાટ અકબરે હીજરીમાંથી ૧૦ વર્ષ ઘટાડી બંગલા સન શરૂ કર્યો (પૃ. (૭) શ્રાવણ વર્ષ ૩૬૦ દિવસનું હોય છે. ચંદ્રવર્ષ વાર આથી ગણિતમાં ૩૬૦ દિવસનો જ વ્યવહાર થાય છે. ચંદ્ર ચ૦ શુ૧૫ વ, તા. ૧૨ માસ વદિ ૧થી બેસે છે. ફસલીસન આ૦ કૃ૦ ૧થી બેસે વૈ શ૦ ૩ વૈ૦ તા. ૩૦ છે છતાં ચ૦ શુ૧ થી શરૂ લખાય છે. ૩૬૫ દિ, અ૦ શ૦ ૧૪ શ્રા તા ૬ ૧૫ ઘડી, ૩૧ પળ, ૨૮ વિપળે સૌરવર્ષ બદલાય છે, ભાવ શુ૦ કિ. ૫ ભા, તા૦ ૨૪ બંગાબ્દ કાબ્દ (સૌરવર્ષ) મહાવિષુવ સંક્રાતિથી બેસે છે. કા• શુ૦ ૧ ક૦િ તા. ૧૮ અને વિ. સંવત ચૈત્ર શુ. ૧થી બેસે છે (પૃ. ૮૮) આ ટુંકી નેંધ પરથી સમજી શકાય છે કે-ચંદ્રવર્ષ અને સૌરવર્ષની વચ્ચે આશરે ૧૨ દિવસને ફરક રહે છે. તે બન્ને ચાંદ્રમાસ લેવા એ પ્રાચીન માન્યતા છે. સૂર્યસિદ્ધાંતમાં | એક નથી જ. કર્મમાસ આ બંનેની સાથે જોડાવા માટે સૌર, ચાંદ્ર, નક્ષત્ર અને શ્રાવણાદિ ચાર મહિનાઓ બતાવ્યા છે. અમરાત્ર તથા અતિરાત્રના સંસ્કાર પામે છે; તેમજ બંગાળમાં મુખ્યતાએ સૌરમાસની પરિપાટી છે જે તે સૌરવર્ષ-તિથિનિર્ણય માટે તે સર્વથા નિરૂપયોગી જ છે. વખતના ચંદ્રમાસના નામથી જ બેલાવાય છે. મેવાથી સૌર વર્ષ અને વૈશાખ માસ ગણાય છે. આ રીતે શકાબ્દ આ અવમાત્ર અતિરાત્ર વિગેરે વાસ્તવિકકાળની હાનિ– તથા બંગાબ્દને સૌર વૈશાખથી પ્રારંભ થાય છે. યદ્યપિ આ વૃદ્ધિરૂપ નથી કિન્તુ નૈમિત્તિક છે. આ માટે પૂ આ શ્રી વૈશાખ વસન્તનો બીજો મહિને છે કિનતુ બંગાળમાં તે મલયગિરિજી મહારાજાએ સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકામાં સુંદર સ્વરૂપગ્રીષ્મનો પહેલો મહિને જ ગણાય છે એટલે વૈશાખ જેઠની વર્ણન કર્યું છે. અને એ જ વિધાન લોકપ્રકાશમાં પ્રશ્નોગ્રીષ્મઋતુ મનાય છે. વિશાખા નક્ષત્ર સાથે જોડાતી પૂનમવાળો ત્તરી રૂપે અવતારિત કર્યું છે જે નીચે પ્રમાણે છે. મહિને તે ચાંદ્ર વિશાખ છે અને મેષ સંક્રાતિવાલે મહિને | ન દાનઃ Tirs frઈથ, ન વૃત્તિ: સ્થyતઃ || તે સેર વૈશાખ છે. તિષશાસ્ત્ર વૈશાખમાં આદેશલ | તતોડગાવમાત્રાગધ-માણાનાં જથ વૃથા | ૮૪ / વિવાહાદિ સંસ્કાર આ સૌરવૈશાખમાં જ કરવા જોઈએ. | વિવેદ દાન-aો. 7 વારતવી (પૃ૦ ૯૮, ૯૯). वस्तुतस्त्वेष नियत-स्वरूपः परिवर्तते ॥ ८५७ ॥ અહીં પવનછાને ચાંદ્રમાસથી જ આરાધાય છે જેમકે | સાહિત્ર ક્રમાણિવત્તાવા, વર્ગના પત્તા છે. બંગલા સન ૧૩૪ર વૈશાખ તા. ૨૨ રવિવાર શકાબ્દ ૧૮૫૭ વાતારણ હાનિવૃદ્ધિ, સૂર્યમાવિવો છે. ૮૪૮ | તદનુસાર તા. ૫-૫-૧૯૩૫ ઈસ્વીસન અને હિંદી વૈ૦ શુ શુ | પ્રશ્ન–સ્વરૂપથી કાળની અપાશે પણ હાનિ કે વૃદ્ધિ ૩ ને દિવસે અક્ષયતૃતીયા પર્વ છે. (પૃ ૧૧૩) વગર. | થતી નથી, માટે ક્ષયરાત્રિ અને અધિક મહિનાની વાતે વૃથા છે. વિક્રમ સંવત ૧૯૯૪ (ચૈત્રી ) બંગાલી સન ૧૩૪૪| ઉત્તર–વસ્તુતઃ કાળ નિયત સ્વરૂપવાળે છે તેથી કાળની વૈશાખી)ના બંગાળી પંચાંગમાં સૌરવર્ષ અને | જે હાનિવૃદ્ધિ કરાય છે તે વાસ્તવિક નથી (કિન્તુ આ હાનિચંદ્રવર્ષના જે ભેદ છે તે પૈકીના થેડા અને બેંધવામાં વૃદ્ધિ પરસ્પરની અપેક્ષાયે મનાતી હોવાથી નૈમિત્તિક છે ) આવે છે જેથી વાચકને તે બનેની ભિન્નતાને યથાર્થ ખ્યાલ | જેમકે-કર્મમાસ અને ચંદ્રમાસની અપેક્ષાએ કાળની હાનિ આવી શકશે. (અમરાત્ર) તથા કર્મમાસ અને સૌરમાસની અપેક્ષાએ | સરવર્ષ–આ વર્ષ મેષના પ્રથમ ઔદયિક દિવસ | કાળની વૃદ્ધિ (અધિક રાત્ર) થાય છે. (ચંદ્રવષય ચ૦ શ૦ ૪ બુધવાર)થી શરૂ થયું છે. જેમાં | તિથિ-પ્રમાણ મહિનાને આરંભ વૈશાખથી થાય છે અને દિવસેને માટે તારીખ 1 શ્રી જિનાગમમાં ઉદયતિથિ પ્રમાણ મનાય છે. વસ્તુતઃ શબ્દ વપરાય છે. જેમ લૌકિક ચંદવલીય પંચાંગમાં તિથિ. | યુગારંભમાં સૂર્યોદય કાળે જ દરેક કાળ-અંગેની શરૂઆત વૃદ્ધિ પણ થાય છે તેમ લૌકિક સૌરવય પંચાંગમાં તિથિી થાય છે. હાનિ પણ થાય છે એટલે માગશર–પષની ૨૯, કાર્તિક, રોજના! ઘાયા સંવા, જિલ્લા ગ્રાળા, મહા અને ફાગણની ૩૦, અશાડની ૩૨ અને બાકીના છ| visargat ૩, તાવનાથા માસા, વદુરથા વા, મહિનાની ૩૧ તારિખ છે. એકંદરે આ વર્ષના કુલ ૩૬૬ Tલવાયા દોરા, હાથ મદુરા, નવા થા જા, દિવસે છે જેમાં ૬ અતિરાડ્યો છે. આ વર્ષ મીનસંક્રાન્તિને | કમિવાળા લતt guત્તા સમરિન ? | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88