Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 64
________________ : ૫૯ : આ ઊકેલ થયા પછી મા કાઇ સમજી શકશે કે-ઔદ ચિંકી પાંચમ પહેલાની ાત્રિ ન ઓળંગવી અને તેને જ ચેાથથી સકેતવી, એવી વ્યવસ્થા માટે એ અનન્તર ઉપર્યુક્ત છે. શબ્દ ત્યારપછી થએલ મહાપુરૂષોએ પણ તમે પૂર્વા, વૃદ્ધૌ उत्तरा, न हु पुन्वतविद्धा, न पर्वतिथिनाम्न्य एव भवेयुः, मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो ચુસ્ત ઇત્યાદિ | કરમાનાથી પર્વની એ જ વ્યવસ્થા ફરમાવી છે. આ અનન્તરાની અપેક્ષાએ પૂનમ તથા પાંચમની વિચારણા કરવામાં આવે તેા તત્સંબંધી જે ભ્રમ છે તે પણ નીકળી જશે. | | | પ્ર૦—વી. ત’ત્રીજી “ પતિથિની જે અનન્તરતા છે તે ત્રુટી જશે '' પણ પતિથિની અનન્તરતા તે ખરાબર ટીકી જ રહે છે '' ઇત્યાદિ ઉલ્લેખ કરે છે એટલે તેમને અનન્તરતા સ્વીકાય છે. ક્રુક એટલા જ છે કે તમેા અનન્તરપણામાં ઉદય પાંચમની પુ રાત્રિ યા છે જ્યારે તે અનન્તરતામાં પાંચમનો પૂર્વ તિથિ મે છે, તેમના ડિસામે પાંચમ વધે ત્યારે પ્રથમ પાંચમને અડ્ડારાત્ર વચમાં છૂટા રહે છે છતાં ચેથ અનન્તર તિથિ બની રહે છે. પૂ. મુ. શ્રો કલ્યાણુવિજયજી મહારાજાના ઉ, ન, ૪૩ માં એ જ વિધાન છે. તત્ત્વ॰અનુવાદકે પશુ લાંખી એ જ નિણૅય જાહેર કર્યાં છે. ચર્ચાને અંતે (વીર- પુ॰ ૧૫, ૦ ૩૩, પૃ૦ ૫૧૧) ઉદિ એ રીતે જ હેત । અનન્તર શબ્દ જ નિરૂપ્યાગી છે. અનંતરમાં સ’વત્સરી કરવા માટે અન્તરાવ શબ્દથી સમ્મતિ છે જ કિન્તુ પૂ॰ શાસ્ત્રકાર મહારાજાને પાંચમને આંતરે સંવત્સરી પડે તે ઈષ્ટ નથી એટલા માટે અનન્તરતા શબ્દના પ્રયાગ કર્યાં છે. વળી વચ«ા પાંચમને અહેારાત્ર પાંચમ નથી કિન્તુ ચેાથ છે એ વાત હુ" સપ્રમાણ જણાવી ગયા છેં. ઘડીભર માની લઇએ કે ઐ અનન્તરતા તિથિને અગે છે, તે પાંચમ ધટે ત્યારે અનન્તરતાના અભાવે અને ચેાથ ઘટે ત્યારે ઉદય ચેાથની ઢા! ધડીએ પછી પાંચમ શરૂ થાય ત્યારે તમા તે સાંજે પાંચમના ભાગકાળમાં અનન્તર ચેાથ તિથિના અભાવે સંવત્સરી નહીં કરી શકે. અને પાંચમ તિથિને અન્નતરપણે રહેલ ચેાથ તિથિની ધડીએ ત્રીજની સાંજે છે તે તે દિવસે સંવત્સરી કરવી પડશે. ક્ષીણપાંચમ હાય ત્યારે પણ પાંચમને કાળ છેાડીને અનન્તર ચેાથની | ઘડીએ લેવા જશે! તે ય ઉપર પ્રમાણે ગાડ ઊઠશે. | વળી તમા ઉદય ચેાથના અડ્ડારાત્રમાં પાંચમના ભાગકાળમાં ય સાંજે સવત્સરી કરા છે જ. આ હિંસામે તા તિથિની અનન્તરતા રહેતી જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat છે એ તો સાદી અને સરળ વાત છે, ખીજા અહેારાત્રને દાખલ ન કરે એટલા શબ્દના પ્રયોગ થયા છે. ઉ—ભાઇ, ચોથ સદા ય પાંચમથી અનતિક્રાન્તા જ દ્વાય પરન્તુ કેઇ વચમાં ખાતર જ અનન્તર - ઉ –તમા તિથિ આરાધનાના ખીજા પ્રસંગો વિચા, એટલે અન-તરતામાં અહેરાત્ર સચોટ દિલમાં ઉતરી જશે. સંવત્સરીને અંગે તિથિની લેવાય છે, એ વાત અનન્તરતા માનનારી પણ ખીજી તિથિઓમાં રાત્રિ યાને અહેારાત્રની જ અનન્તરતા યે છે. પ્ર—કઇ રીતે ? ઉ—સાંભળેા ત્યારે. ૧—વી ત ત્રીજી જાહેર કરે છે કે “ સ્થાનાંતરને સબંધ ચૌમાસી ચૌદશ સાથે છે. '' એટલે સાધુગ્માએ એ કાર્તિકી પૂનમ હોય ત્યારે ચૌદશની ચૌમાસી કરીને બીજે દિવસે પહેલી પૂનમે કહ્યુ તમે ) વિહાર કરવા જોઈએ. અહીં તત્રીજી ચૌદશ પછીના અનન્તર અહારાત્રને વિહાર માટે અનુજ્ઞાત માને છે. દિ તે ચૌદશ પછીની અનન્ત તિથિને અનુજ્ઞાત માને તે ખીચ્છ પૂનમે પશુવિહાર થઈ શકશે કિન્તુ તેમ માની શકતું નથી ? અર્થાત્ અહીં સ્થાનાં| તરના સબંધમાં ચેમાસીથી અનન્તર તિથિ નહીં કિન્તુ અનન્તર રાત્રિ જ લેવાય છે. પ્ર૦—તમા જે અનન્તરના ખુલાસા કરે છે. તે વ્યાજબી લાગે છે છતાંય તિથિમાં “ અહારાત્રની અનન્તરતા ” લેવી એ વાતને મન કબૂલ કરતું નથી, તત્વ॰ અનુવાદકજી પણ કબૂલે છે કે-ચૌમાસી-પડિક્સમણું કર્યા પછી ચેમાસું બદલાય એ નિયમ પ્રમાણે જ્યારે પૂનમે ક્ષય હાય ત્યારે ચૌદશે ચોમાસી ડિમણ કર્યાં પછી જેમ એકમે ચામાસું દલાય તેમ પૂનમની વૃદ્ધિ હોય ત્યારે ચૌદશે પડિક્કમણું કર્યા પછી પહેલી પૂનમે ચામાસું બદલાશે, ” (વી॰ પુ॰ ૧૫, ૦ ૩૨, પૃ૦ ૪૯૭) આ અનુવાદકજીને પાંચમની અનન્તરતા માટે ભલે તિથિના આગ્રહ હાય કિન્તુ અહીં તે। અનન્તરતામાં અડેારાત્ર જ સ્વીકારે છે. એટલે પૂનમ વટાવીને એકમે પણ વિહારની આજ્ઞા આપે છે. ૨—અનુવાદકજી યાત્રા માટે પણ અનન્તર અહેારાત્રિમાં આજ્ઞા માપે છે. તેઓ પટદર્શન ને યાત્રા કે વિહારનું અંગ માનતા નથી એટલે પટયાત્રા માટે તા ચેકમાસામાં પણ આજ્ઞા આપે છે. ઠીક છે મનને ફાવે તે માનવું અને મનને ન ાવે તે ન માનવુ એ નવા મતમાં મનસ્વીપણુ હાય છે જ. આપણે તે તેઓ અનન્તરમાં અડ્ડારાત્રને માને છે એટલું જ અહીં સ્પષ્ટ કરવાનું છે. ૩—દિવાળીની રાતે ભ॰ પ્ર૦—ઉદય ચેાથ પછીની પાંચમ તે જ્ઞા સપૂનૈતિ મસળ્યાના નિયમે ચેાથ જ મનાય માટે ચેાથે સંવત્સરી થવાની. ઉ——એ નિયમે તેા ઉદય પાંચમ પહેલાના બધેય અનન્તરકાળ ચેાથમાં દાખલ થાય છે. અઢારાત્રિની જ અનન્તરતા સ્થિર થાય છે. પછી તિથિની અનતરતાની વાત શા માટે કરવી ? શ્રી, મહાવીરસ્વામીના દેવવંદન અને જાપ પછી અનન્તરપણે ગરદેવ શ્રી ગૌતમસ્વામીના દેવવ ંદન તથા જાપ કરાય છે. આમાં પણ અમાસ અને એકમની વિવિક્ષા હેાવા છતાં ચૌદશની દિવાળીમાં પણ તે ખતે અનન્તરપણે જ કરાય છે. આ અનન્તરતામાં તિથિની નહીં કિન્તુ અહેારાત્રની જ મુખ્યતા છે. ૪—ચૌદશના અનન્તર દિવસે તેરશનુ પ્રતિક્રમણુ એટલે શ્રી, પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન, કલ્યાણુદની સ્તુતિ, સ'તિકરતા પાઠ, ધર્મો, મંગલનો સજ્ઝાય ઇત્યાદિ કરાય છે. પ્ર~મુનવર જનકવિજયજી મ॰ા નતિજ્ઞે આવતા કમાવવા--નતિજ્રાન્તા આવી વ્યુત્પત્તિ કરે છે. હું લોકો પણ “ આજે તે તેરશનું પશ્ચિમણ' છે ” એમ બેલે ( વીર. પુ॰ ૧૫, ૦ ૨૧, પૃ૦ ૩૩૧. ) | છે. અહીં પણ ચૌદશની અનન્તર રાત્રિ જ લેવાય છે ક્રિન્તુ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88