Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 86
________________ : ૮૧ : વિધિ પ્રમાણે છેલ્લા બે મુનિઓ બાકી રહે એ રીતે ક્રમશઃ | તેરશ આદિ વધઘટ થાય " ઇત્યાદિ ગુરૂપરંપરા છે તે જ દરેક મુનિઓને વંદન કરવું જોઇએ, રિતુ માત્ર ગુરૂરહિત | તપગની બહુશ્રુતસમ્મત સમાચારી છે. આ સંબંધમાં 29, 2, પાંચ, સાત તથા સાત મુનિઓને વંદન કરવું ચાલુ વર્ષમાં જે જે સવાલો ઉઠયા છે. લગભગ તે દરેકને ન જોઈએ. કેમકે આ સમાચાર આચરણારૂપે પ્રવર્તમાન છે. ખુલાસો પ્રસ્તુત લખાણમાં કરવામાં આવ્યા છે. એટલે આ બધી ગડબડ શાંત કરવાનો એક જ માર્ગ છે કે વાંચકે નિઃશંકપણે સમજી શકશે કે ઉપલબ્ધ પ્રમાણે પ્રાચીન અશઠે પ્રવર્તાવેલ આચરણનું પ્રમાણ માનવી. આચરણાના જ પક્ષમાં છે. ( વાતકરણ, આચીપ્રામાણ્યવિચાર )| નવીન પક્ષવાળાએ માત્ર તર્ક જાળ પર જ મદાર બાંધી આ દરેક પાઠથી વાંચક સમજી શકશે કે વ• તંત્રો છે પરંતુ જ્યાં પ્રત્યક્ષ પ્રમાણે ઉપલબ્ધ હોય ત્યાં તર્કજાતથા તવતરંગિણીનો અનુવાદકે પ્રાચીન પરંપરા પર કરેલ ળની કિંમત શી ? ઉપરના પ્રમાણમાં એક પણ પ્રમાણ હુમલો અવાસ્તવિક છે. પરિમાર્જિત શબ્દોમાં કહીએ તે માત્ર એવું નથી કે જેના આધારે નવીન પક્ષે જાહેર કરેલ ચૌદશ પિતાના નવા પક્ષને સાચો ઠરાવવા માટે ઊભી કરેલી કહપના અને એથમાં પૂનમ અને પાંચમને અંતહિત થાય છે ઈત્યાદિ જાળ છે. જયારે પ્રાચીન પરંપરા અશઠસુવિહિત ગીતાર્થોએ માન્યતા સપ્રમાણ મનાય. અસ્તુ. આચરી છે તે આ પરંપરાને શાસ્ત્રીય પ્રમાણને સંપૂણું ટકા | અ તે એ જ મંગળ કામના છે કે-- છે માટે તેને આગમતુલ્ય માની તેને અનુસરવામાં જ આત્મ કોઇ પણ નવીન કપનાઓ કરી, પ્રાચીન આચરણાને હિત સમાયું છે. ઉથલાવી ગ૭ભેદ કરવાનું પાપ ન વહેરે. પક્ષ–મમત્વને અંતિમ ભાવના બાજુએ રાખી મારૂં એ સાચું એમ નહીં કિન્તુ સાચું એ મારે આવી શુભ ભાવનાથી પ્રેરાઈ પ્રસ્તુત વિષયનું અવલોકન ઉપરના લખાણમાં તિથિને અંગે ભિન્ન ભિન્ન પ્રમાણોથી | કરી જેટલું સારું લાગે તેટલું સ્વીકારે, આગમ તુલ્ય પવિત્ર વિચારણા કરી છે. દરેક પ્રમાણેના તલસ્પર્શી અધ્યયન પછી આપણને એક જ નિર્ણય પર આવવું પડે છે કે-જેન- ખાચરણ તરફ ઉપેક્ષા ન કરતાં સુવિહિત ગીતાર્થ આચાર્યોની સમાજમાં પર્વતિથિને અંગે જે પ્રાચંન આચરણ છે તે જ| ઉપકારક પરંપરાને માન્ય રાખી જિનેશ્વર દેવની આજ્ઞાને પાળે. વ્યાજબી છે એટલે “ પર્વતિથિની વધઘટ ન થાય પણ તેને | અને દરેક ભવભીરૂ આત્મા સંધમાં શાંતિ, ઐકય તથા પ્રેમ બદલે પૂર્વતિથિની વધઘટ થાય તથા પૂનમ, અમાસ અને| જમાવી સત્યના પંથે વિચરી આત્મકલ્યાણ સાધે એ ભાદરવા શદિ પાંચમની વધઘટ ન થાય પણ તેને બદલે | શુભેચ્છાએ વિરમું છું કર આવવું તે અંગે જબી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88