Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 79
________________ : ૭૪ : આ પ્રમાણે લખ્યું છે એમજ નહીં કિg દરેક ખાચાર્ય વિ. સં. ૧૯૯૭ તથા ચતુર્વિધ સં છે તે પ્રમાણે જ પૂનમ તથા અમાસને બદલે પુન: બીજે વર્ષે પણ એ જ ભેદક પ્રસંગ આવ્યું છે. | તેરશની વધઘટ કરીને આરેપિત ઉદયવાળી ચૌદશ પૂનમે ચંકાંશ ચતુ પંચાંગમાં સં. ૧૯૯૩ માં ભાદરવા શુદિમાં પૂર્વારાધન કર્યું છે. આ સિવાય બીજી દરેક પર્વતિથિની નીચે પ્રમાણે તિથિઓ છે. વધNટમાં પણ પૂર્વતિથિની જ વધઘટ જાહેર કરી છે. બુધવારે ૪ ઘડી ૫૭ પળ ૪૬ | (સમયધર્મ, તા. ર૯-૧૧-૩૬, ૧૦ ૫, અં૦ ૧૧ ગુરવારે ૫ , ૬૦ = • પૃ• ૮૪ ના આધારે) શુક્રવારે ૫ ૨ ૨ પરંતુ નવા પક્ષે ચાલુ સાલમાં બે જાતના નવા પંચાંગ અહીં ૫ણુ ક્ષયે પૂર્વાના લકતર નિયમે શુક્રવારે પાંચમ, | બનાવ્યા છે. તે પૈકીનું પહેલું પંચાંગ તે તેમણે જ સ્વયં ગુરૂવારે ચેથ અને બુધવારે પહેલી ચોથ કે બીજી ત્રીજ બને છે. ખોટા પંચાંગ તરીકે જાહેર કર્યું અને બીજું પંચાંગ જનતા ચોથ ને ગરૂવારે અનન્દર પાંચમ છે. ૫ અને ૭૦ દિવ-T સામે થયું છે. આ નવા પંચાંગમાં પર્વતિથિ વધઘટમાં લોકિક રીતિને જ સ્વીકાર કર્યો છે જ એટલે પતિથિની સને મેળ મળી રહે છે. અત્યાદિ દરેક વાતે ગતવર્ષ જેવી વધઘટ ન થાય એ પ્રાચીન પરંપરાને જળાંજળી આપવામાં સમાનતા છે. આવી છે. બીજો પક્ષ બુધવારે સંવત્સરી પર્વની આરાધના માને છે, શેઠ કુંવરજી આણંદજી જેવા વયોવૃદ્ધ શ્રાવક પણ તે આ વર્ષે પણ ક્યારે આરાધના કરવી? એ પ્રશ્ન તીવ્ર પંચાંગમાં તિથિઓને ફેરફાર ” શિર્ષક લેખથી આ નવી બને છે. તિથિ પ્રરૂપણાને અંગે જણાવે છે કે – - પક્ષવ્યામોહ એ એવી કાતિલતા છે કે-પતે જે પકડયું તેને છેડી શકાતું નથી. શનિવારે સંવત્સરી કરનાર પર્વ નથી. શનિવારે સંવત્સરી કરનાર પર્વ શુમારે ૫૦ વર્ષથી અમારી સભા તરફથી મુનિરાજ તિથિને અંગે પ્રાચીન પરંપરાથી ભિન્ન વલણ ૫કડયું છે | શ્રી વૃદ્ધિચંદ્રજી અને પં. શ્રી ગંભીરવિજયજીની સૂચના અને હવે પિતાની એ ભૂલને સુધારવાને બદલે પિતાના એT અને સલાહ અનુસાર જોધપુરી શ્રીધર શિવલાલના ચંડ તિથિભેદને સાચો કરવા માટે નવા નવા પ્રયત્નો ચાલુ કર્યા|પંચાંગના આધારે ભૌતિયાં પંચાંગ છાપવામાં આવે છે છે. એ દરેક પ્રયત્નોનું અંતિમ ધ્યેય એ જ છે કે ભા. શુ. ૫] અને તેમાં શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજના gifતિથિ એ તથાસ્ય પર્વ નથી. એટલે ૫ર્વે માટેના નિયમે તેને લાગુ | પ્રણા, વ ાથ તથા એ કથનાનુસારે બારે તિથિ પાડવાના નથી. પૂનમ અને અમાસ માટે પણ એ જ રીતે પાળવાનું ધોરણ સ્વીકારી તે પ્રમાણે લખવામાં આવે છે. * સમજવાનું છે. એકંદરે આ નવા પક્ષે પાંચમ. પૂનમ અને “ તિથિઓની ક્ષય-વૃદ્ધિ લખવાની પ્રવૃત્તિ સં. ૧૯૯૨ અમાસના પર્વપણને ઉડાડવા માટે સફાઈપૂર્વક કામ લીધું સુધી કોઈ પંચાંગમાં ન હતી.” છે. તત્ત્વ, અનુવાદકજી પણ શનિવારી ચેયને સાચી ઠરાવવા પૂનમને ઉડાડવી જરૂરી છે એમ કબુલ કરે છે (વીર પુ. ૧૫, (જેન ધર્મ પ્રકાશ, પુછ પર, અં૦ ૮, પૃ૦ ૩૧૪) અ. ૨૪, પૃ૦ ૩૭૫). શેઠ કુંવરજીભાઈ તે લેખમાં બીજી પણ એક વાત તરફ એક ભૂલ સેંકડો ભૂલેને નેતરે છે.” તે આનું નામ. | શ્રી સંધનું ધ્યાન ખેંચે છે -મહેન્દ્ર જેને પંચાંગ અને નવા મતનું નવું પંચાંગ વિરશાસન પત્રના પંચાંગના આધારે તિથિઓમાં પણ ફેરફાર અત્યાર સુધી ચંડી ચંપુના આધારે રે દૂર્વા વૃત પડ્યો છે. એક જ તપાગચ્છમાં બે રીતે જુદા જુદા તિથિપર્વ ર૦ ના નિયમ પર્વતિથિઓને સંસ્કાર આપી જેને ભીંતિયા | પળાય તે યોગ્ય જણાતું નથી. વિગેરે વિગેરે. પંચાંગ તયાર કરતા હતા, જેમાં પૂનમ તથા અમાસની | તેમનું આ લખાણ સર્વથા વ્યાજબી છે. મારી પાસે વધઘટમાં તેરશની વધઘટ જાહેર લખાતી હતી. ચાર જાતના જૈન ભીંતિયા પંચાંગ આવ્યા છે. તે આ પ્રમાણે – - વીરશાસન પત્ર કે જે નવા પક્ષનું જ પ્રધાન સાપ્તાહિક ૧ પ્રાચીન-ચંડાશુ ચંદુના આધારે પ્રાચીન આચરણ છે, તેમાં પણ આજસુધી પાક્ષિક જન પંચાંગના કોઠામાં| યાને પૂ. શ્રી વાચકજી મહારાજની આજ્ઞા પ્રમાણે તૈયાર થયેલું. પૂનમની વધઘટમાં તેરશની વધધટ જાહેર થઈ છે, જે નીચે ૨ મહેન્દ્ર-આ બી મહેન્દ્રસૂરિના ગ્રંથના આધારે પ્રમાણે છે. | પ્રાચીન આચરણ પ્રમાણે તૈયાર થયેલું. સં. ૧૯૮૧માં તા. ૨-૧૨-૧૯૩૨ દિને અમાસના ક્ષયે તેરશનો ક્ષય કર્યો છે, શનિવારે ચૌદશ, રવિવારે અમાસ કરી ૩ પંજાબી-લહેરના પ• દેવીદયાલના પંચાંગના આધારે છે. ( અંક ૯) પ્રાચીન આચરણું પ્રમાણે તૈયાર થયેલું. (જેના આધારે સં. ૧૯૮૭ માં જેઠની બે અમાસને સ્થાને બે તેરશ પંજાબમાં પર્વારાધન કરાય છે. ). કરી છે. તા. ૫-૬-૧, અંક ૩૬). - ૪ નવીનચંડાંશુ ચંડના આધારે પ્રાચીન આચરણ સ. ૧૯૮૮ માં મહાની પૂનમના ક્ષયે તેરશ(વાનિ)નો ક્ષય | લોકિક રીતિએ પર્વની વધઘટ માનીને તયાર કરલુ એટલે રે તિષિઃ રાની લકત્તર રીતિને છોડીને કર્યો છે. રવિવારે પૂનમ તથા શનિવારે ચૌદશ કરી છે. આ ચાર પંચાંગ પિકી પહેલા ત્રણુમાં ગણિતભેદ છે, સ, ૧૯૮૯ માગશરની પૂનમ બે છે તેને બદલે શનિ જ્યારે ચોથા પંચાંગમાં આચરણાલે છે. પહેલા ત્રણેય અને રવિવારે બે તેરશ કરી છે. (તા. ૧૯-૨-૨૨, અંક ૨૧)T પંચાંગા પર્વની વધઘટ માનતા નથી. ચેાથે પચાસ પવન - અ. ૧૯૯૯ માં વૈશાખી :)) એ છે છતાં શનિ રવિવારે વધઘટ માટે જ જગ્યું છે. બે ૧a લખી છે. ( તા. ૧-૬-૨૪ અંક-૧૪) તે દરેકમાં તિષિઓને ફેરફાર નીચે મુજબ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88