________________
ચૈત્ર શુદ્ધિ ચૈત્ર દિ
..
વૈશાખ શુદિ
"
39
વૈશાખ વિદ જેમ વિર
33 "
અષાડ દિ
""
વિદ શ્રાવણુ વિદ
ભા. શુદિ
આસા દિ
39
"3
""
4
33
વંદ
પ્રાચીન મહેન્દ્ર પંજાબી નવીન
૧ નથી
૧ નથી
૨ નથી
૪ એ
.
.
૬ નથી
૧૨ એ
૧૩ નથી
.
.
૯ નથી
૧૩ નથી
૪ એ
વિદ હું નથી
૧ નથી
હું એ
૧૨ નથી
૪ નથી
૧૩ એ
૧૩ નથી ૧૩ નથી
૧ એ
૧
ખે
છ નથી
૧ નથી
હું એ
૧૦ નથી
૧૩ નથી
૪ .એ
૪ નથી
હું એ ૭ ખે
૬
ખે
૯ નથી
છ નથી
૧ર એ
હું નથી
૧ નથી
૯ બે
૧૦ નથી
૧૩ નથી
૪ ખે
૬ નથી
ખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૯
૧૩ નથી
: ૭૫ :
૧૦ નથી ૧૩ એ
.
.
૧૪ નથી ૧૩ નથી
૧૦ નથી ૭ નથી ૧૩ એ ૧૩ ખે ઉપરના કાષ્ટકથી સમજી શકાય એવું છે કે શ્રી સંધમાં એક જ દિવસે પ પળાય એ વસ્તુ તદ્દન વિસરી જવામાં આવી છે. પિ મહેન્દ્ર અને પંજાબી પંચાંગમાં આજ્ઞા કે આચરણાવિરૂદ્ધ કે નથી; જ્યારે નવીન પંચાંગમાં તે માના તથા આચરણાને જ લેપ કરવામાં ગાવ્યા છે, એટલે આ પંચાંગ ગચ્છમેદની બારાક્ષરી રૂપે છે અને સંવત્સરી જેવા મહાન્ પમાં શ્રો સંધના કરાવનાર શસ્રરૂપે છે.
મતના
ટૂકડા
હું નથી
૧૨ મે ૧૩ નથી
.
O
૨ નથી
હું એ
૯ નથી
૧૩ નથી
૫ એ
હું નથી
હું એ
૧૩ નથી.
૧૧ નથી ૧૪ એ
પંચાંગામાં ઉપર પ્રમાણે ફેરફાર હાવાથી પસાધકાને માટે પણ ગડબડ ઊભી થઇ છે. આથી કુંવરજીભાઇએ તરફ સધનું ધ્યાન ખેંચ્યું છે, તે વાસ્તવિક છે—ઉપયોગી છે.
આ
શ્રી સવત્સરી મહાપર્વને અંગે શુ સત્ય છે? તે માટે ઉપરના પ્રકરણેામાં વિસ્તૃત ખુલાસે આપવામાં આવ્યા છે. એટલે પુનઃ પુનઃ તેની પુનરાવૃત્તિ ન કરતાં ટૂંકમાં એટલું જ લખવુ. ઉચિત છે કે ચાલુ સાલમાં ગુરૂવાર ને ચેાથે શ્રી સ ંવત્સરી મહાપર્વ આરાધવુ જોઇએ. નવીન મતની તિથિપ્રરૂપણા
એકદરે તપગચ્છના આ નવા પક્ષ નીચે મુજબ તિથિપ્રરૂપણા કરે છે.
૧–સમાપ્તિવાળી તિથિ પ્રમાણ મનાય.
૨-પ્રાચીન જૈન પંચાંગમાં દરેક તિથિની વધધટ થતી હતી. ૩-૫તિથિ વધે ઘટે.
૪-આરાધનાના પંચાંગમાં પ લર્ટ તા એક વારે એ તિથિ લખવી અને વધે તેા એ વાર સુધી એક તિથિ લખવી,
* શ્રી ચરોાવિજયજી જૈન ગુરૂકુળ-પાલીતાણા, શ્રૌ સિદ્ધક્ષેત્ર જૈન ખાલાશ્રમ-પાલીતાણા, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, શ્રી જૈન માનદ સભા–ભાવનગર., જૈન ઓફિસ-ભાવનગર, જૈન ન્યાતિ એસિ–અમદાવાદ, સમય ધ એક્સિ-સાનગઢ, રાહુ મેધજી હીરજી બુકસેલસ –મુ`બઈ, શાન્તિલાલ ઓધવજીની કું॰મુંબઇ, ઊંઝા ફ્રામસી-ઊંઝા, સારાભાઈ મણિલાલ નવાબ–અમદાવાદ, (મહેન્દ્ર પંચાંગ) અને શ્રી હસ્તિનાપુર તીથ કમિટિ–અમ્બાલા, (પ’નબી પંચાંગ) વિગેરે. ભાતિયા પ`ચાંગમાં સ. ૧૯૯૩ ના ભા, શુ. ૪ ને ગુરૂવારે સવાસરી નહેર થઇ છે.
૫-ક્ષીજી પૂનમને ચૌદશ દાખલ માનવી. આમાં ત્રણ પક્ષ છે. (૧) વી॰ તંત્રો—પૂનમનું અનુષ્ઠાન ચૌદશમાં આવી જાય. (૨) પૂ. કલ્યાણુવિ॰ પૂનમનું અનુષ્ઠાન તેરશે કરવું. તત્ત્વ અનુ॰ કાર્તિકી પૂનમની પટદર્શન યાત્રા તેરરો કરવી.
(૩) તત્ત્વ॰ અનુ—પૂનમ ધટી જાય ત્યારે તેને પાળવાની કે' જરૂર નથી,
સારાંશ—પૂનમ પર્વના લેપ માનવા
૬-પૂનમ વધે તે છે પૂનમ રાખવી, આમાં પશુ વિચારભેદ છે.
(૧) પૂ॰ શ્રી કલ્યાણુવિ—ચૌમાસીનું અનુષ્ઠાન ચૌઘ્ધ તથા પહેલી પૂનમે કરવું,
(૨) ચૌમાસીનું અનુષ્ઠાન તેરશ ચૌદશે કરવું. સારાંશ—છઠ્ઠ કરનારે ખીજી પૂનમની ઉપેક્ષા કરવી. છ-ક્ષીણ પાંચમ ચેાથ દાખલ માનવી. આમાં પણ વિચારભેદ છે.
(૧) વી॰ તંત્ર–ભા. શૂ• પાંચમનું અનુષ્ઠાન ભા, શુ. ચેાથમાં આવી જાય.
(૨) તત્ત્વ॰ અનુ૦—પાંચમ નકામી થાય ત્યારે તે તિથિ પાળવાની જરૂર નથી.
(૩) વી॰ તંત્ર—પાંચમ ધટે ત્યારે તેનુ અનુષ્ઠાન અે કરવું. ૮-પાંચમ વધે. ત્યારે એ પાંચમ રાખવી અને બીજી પાંચમની પૂર્વે એક ક્વિસ છેાડી ત્રીજે દિવસે સંવત્સરી કરવી. ૯-ક્ષ્ણુ પ્રતથિ તથા કલ્લુ મહિનામાં ધર્માનુષ્ઠાન ન થાય. ૧૦-તત્ત્વતર`ગિણીના આધારે જ તિથિની વ્યવસ્થા કરવી.
નવીન
પક્ષના સમર્થક પૂ॰ શ્રી કલ્યાણવિ મહ આ માન્યતામાં ભિન્ન વિચાર ધરાવે છે,
( જૈન પુ॰ ૩૫, અં૰ ૩૧, પૃ૦ ૭૨૮ ) ૧૧-પૂનમ વિગેરેની વધધટમાં તેરશ વિગેરેની વધઘટ કરવાનું તથા લખવાનું માત્ર ૪૦ વર્ષથી શરૂ થયું છે.
૧૨-ગુર્વાદિક આચરેલી પ્રાચીન આચરણા ખાટી છે. તેઓશ્રીએ ભૂલ કરી હોય પણ આપણે તેને સુધારી લેવીજોઈએ, તિથિને અંગે પ્રાચીન આચરણા
શ્રી તપગચ્છની પ્રાચીન તિથિ આચરણા નીચે મુજબ છે. ૧–ઉદયતિથિ પ્રમાણ માનવી, ક્ષીષુતિથિ વધતી તિથિ દિવાળી વિગેરે પ્રસ ંગે સૂચે પૂર્વા વડે મારેાપિત ઉદયવાળો તિથિ લેવી.
તથા
૨-પ્રાચીન જૈન પંચાંગના આધારે તિથિ વધે જ નહીં અને લેાકેાત્તર ભાદરવાની કાઇ પણ તિથિ વધેલટે નહીં. ૩–બારપવાની વધધટ ન મનાય, ન લખાય. તિથિ પવૃતિથિ બને અને પ`તિથિ વધે તા બીજી તિષિ ૪-આરાધનાના પંચાંગમાં પતિથિ ઘટે તે પૂની જ પવરૂપે રહે જ્યારે પહેલી અધિક તિથિ પૂર્વની સત્તાને પામે છે, એટલે આરાધનાના પંચાંગમાં ૧૨ પર્વીની વધટમાં ૧૨ સિવાયની પૂર્વની તિથિની વધધટ લખાય-છપાય.
|
૫-પૂનમ ઘટે ત્યારે પૂ॰ શ્ર! જગદ્ગુરૂજીની આજ્ઞા પ્રમાણે ચૌદશ પૂનમ બને અને તે દિવસે માત્ર પૂનમ જ પળાય. તેનાં પૂર્વ દિવસે ચૌદશ મનાય-લખાય. પૂર્વના લાપ ન જ થાય.
www.umaragyanbhandar.com