Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 81
________________ ૬-પૂનમ વધે વૃદ્ધો ઉત્તત્ત્વના નિયમે યાને પર ઘડીની શુદ્ધ તિથિના હિસાબે બીજી પૂનમ જ પુનમ રહે, લૌકિક પહેલી પૂનમ લકાત્તર યાદશ અમાસની પણ પૂનમ પ્રમાણે વ્યવસ્થા કરવી. : ૭* : . ૭—પાંચમ ઘટે ત્યારે પૂ જગદ્ગુરૂની પૂર્વાં વિી આજ્ઞા પ્રમાણે ચેાથ જ પાચમ અને અને તે જ દિવસે પાંચમ પળાય. પાંચમ પ`ના લેપ ન જ થાય, તેની સ્વતંત્ર આરાધના કરવી જોએ, ૮—પાંચમ વધે તો ખીજી પાંચમ જ પાંચમ રહે અને લૌકિક પહેલી પાંચમ લક્રાત્તર ચેાથ બને. એટલે મે પાંચમ હોય ત્યારે પાંચમને અનન્તર યાને પૂર્વ વિસે જ ચેાથ તથા સંવત્સરી પ` આવે, સ૦ ૧૯૯૨માં તથા સ૦ ૧૯૯૩માં આ હિસાબે જ સવત્સરી કરવામાં આવી છે. ૯–શુમાં પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તપ, પાક્ષિક વિગેરે કરાય, માત્ર તે જ તિથિનું વિશિષ્ટ ધર્માનુષ્ઠાન ઋષિક તિથિમાં ન થાય. લૌકિક ધર્માનુષ્ઠાનમાં પણ ફલ્ગુ વન્ય મનાતી નથી. ૧૦—પૂ॰ વા૦ શ્રી ઉમાસ્વાતિજી મહારાજા તથા પૃ॰ મા જ॰ શ્રી વિજયહીરસૂરિજી મહારાજાની આજ્ઞા પ્રમાણે જ તિચિની વ્યવસ્થા કરવી. તત્ત્વતર'ગિણીના આધારે તિથિ વ્યવસ્થા થતી હતી એવું જવાબદારીવાળું પ્રમાણુ મળતુ નથી. ૧૧—પૂનમ, અમાસ તથા ભા॰ શુ॰ પની વધઘટમાં ચૌદ પૂનમ, ચૌદશ અમાસ તથા ચોથ, પાંચમને સંયુક્ત જૈન સંધમાં તિથિ સબંધી જે આચરણા છે તેની યાદી ગત પ્રકરણમાં આપવામાં આવી છે. આ આચરણાના પ્રારંભકાળ યુગપ્રધાનાના યુગથી મનાય છે. પછીના શાસ્ત્રા એ માચરણાને જ અનુસરે છે અને આપણા આરાપાદ ગુરૂદેવાએ પણ એ આચરણા અપનાવી છે. એટલે એ આય. રણા આજે પ્રમાણુરૂપે મનાય છે. માચરણા શું છે ? વ્યવહાર પાંચ પ્રકારના છે તે આ પ્રમાણે— पंचविहे वषहारे पनते, तं जहा- आगमबवहारे, सुयવારે, આળાવવહારે, ધારાવવારે, લયવવારે ॥ પ્રકરણ ૯ ઃ આચરણા ( સ્થાનાંતસૂત્ર, સ્થા૦ ૧, ૩૦ ૨, સૂત્ર૦ ૪૨૨) ( મળવતીક્ષ્ણ, શ૦ ૮, ૩૦ ૮, સૂત્ર–૩૪૦ ) સો ( વવારો) પુળા પંચવિજ્ઞો, જ્ઞાનમસુજ્ઞ-યાળા-ઝીવ ॥ ( વ્યવહારમાષ્ય ૩૦ ૨૦ ) જિનાગમમાં પ્રાચીન આચરણાનું શું સ્થાન છે તે યાગિતા જણાવે છે કેપ્રસ્તુત પ્રકરણમાં બતાવવામાં આવે છે. સારાંશ—ભાગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારના વ્યવહાર છે. ખા પાંચમાના જીત વ્યવહારનું બીજું નામ આચરણા છે. જુઓ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાખવાની પ્રાચીન ખાચરણુા છે. કેમકે પૂ યુ॰ શ્રી કાલિકાચાર્યે ભાદરવા શુદ્ધિમાં ચેાથ-પાંચમને સાથે જ રાખવાની આાજ્ઞા કરી છે, પૂ॰ વા॰ શ્રી ઉમાસ્વાતિજી મહારાજાની પણ પૂનમ તથા પાંચમની વધધટમાં એ જ આજ્ઞા છે. મધ્ય યુગના મહાપુરૂષોએ પણ ક્ષીણુ પાંચમનું અનુન્નાન ચેાથે અને ક્ષીણુ પૂનમનું અનુષ્ઠાન ચૌદશે જણાવ્યું છે. આપણા ગુરૂવગે પૂનમ સ્માદિની વધધટમાં તેરસ આદિની વધધટ કરી છે, અને આ જ પણ એ જ પ્રમાણે તિથિ-નિય કરાય છે. નીતમિતિ જોડર્ન ? બન્ને યદુર્દિ શીન્નથૈહિં આળાં, शं जीतं, उचितमाचिष्णमित्यर्थानन्तरम् ।" ( વાવ્પીનિતા સુનિ ) ૧૨—યુ” મા॰ શ્રી કાલિકાચા જી મ॰ ભા॰ શુ ચેાથ પાંચમને અનન્તરરૂપે રાખવાના નિયમ ક્યો ત્યારથી ચાલતી આવેલી આચરણાને ખોટી કહેવી, એ માગમની આશાતનારૂપ છે અને મનમાની રીતે ગુર્વાદિકથી વધારે ડહાપણવાળા જાહેર કરવા, એ નરી દયાને પાત્ર અજ્ઞાનતા જ છે; કેમકે ગુર્વાદિકની નિદ્ય ખાચરણા જિનાજ્ઞારૂપ જ મનાય છે. આ બન્ને તારવણુના સમન્વય કરવાથી હરક્રાઇમનુષ્ય સમજી શકે કે નવીન પક્ષે તિથિ માટે કરેલી પ્રરૂપણા ભવભારૂ જીવા માટે આદરણીય નથી. .. ‘ગીત ગામ-પ્રમુતાને નીતાર્થતા મર્યાત્રા, તપ્રતિપાવવો ગ્રન્થોલ્યુપવાનૂનીત ’ ( વ્યવારપીાિ, વૃત્તિ ) વાસ્તવિક રીતે આચરણા, પરંપરા અને ગ-છ સમાચારી એ જીતનાં ખીજા નામેા છે. પૂર્વ મા॰ શ્રી શાંતિસૂરિ મહારાજા આચરણાની ઉપ अन्नe भणियं पि सूप, किंची कालाई कारणा विक्खं ॥ અન્ન મન્નદ્ થય, રીસદ્ વિજ્ઞીવિં॥ ૮॥ कष्पाणं पावरणं, श्रगोयरचाउ झोलिया भिक्खा ॥ ગોવાદિય ડાય, તુંવય મુદ્દાળો ॥ ૮૨ || सिक्किगनिक्खेवणाई, पज्जोसवणार तिहि परावती ॥ भोयणविहिद्दिअन्नत्तं, एमाह विहिमनंपि || ૮૩ || अवलंबिणकजं जं किपि समायरन्ति गीयत्था ॥ ચોવાવાદળ વઝુમુળ, સબ્વેત્તિ સંમાનં ૩ / ૮૯॥ અ-શ્રુતમાં અન્યથા કથન છે છતાં સવિગ્ન ગીતાએ કાલાદિક કારણની અપેક્ષાએ કૈક અન્યથા આચર્યું છે એમ દિસે છે. જેમકે-કપાનું પહેરવુ, અગ્રાવતારમાં પલટો, એ ગાંઠેવાળ ઝોળીમાં ભિક્ષાગ્રહણું, ઔપહિક, કટાહક તુંબડી સ ંવત્સરીની તિથિનુ પરાવર્તન એટલે પાંચમને બદલે મન(ત્રપણી)ની કાચલી, દેશ વિગેરે. સિક્કામાં પાત્રનિક્ષેપ, ન્તર ચૌથે સ'વત્સરી કરવાનું અને ગેાચરીની વિધિમાં સૂત્ર પાનું પરાવર્તન યાદિ વિવિધ માચરણા જાણુવી. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88