________________
છે. ભાદ્રપદ શુદ્ધિ ૫ ના ક્ષય માટે તે ઉલ્લેખ નહીં હાવાથી એ દલીલ ચાલી શકતી નથી.
: ૭૧ :
૨—ભાદ્રપદ શુદિ ૫ ને શુદ્ર ૬ ના ક્ષયના સંબંધમાં ખાસ શ્રીધર શિવલાલને જ પત્ર લખીને પૂછતાં તેણે લખ્યુ હતુ કે “ મારૂં પંચાંગ બ્રહ્મ આ દેશમાં તે પક્ષ માન્ય છે. ગુજરાતમાં સૌર છે તે તે પ્રમાણે સાંના પંચાંગમાં શુદિ ૬ ના તે પ્રમાણે કરવામાં તમને વિરાધ જેવું નથી, ''
પક્ષનુ છે. પક્ષ માન્ય ક્ષય છે તે
X
૩—સૌરપક્ષની માન્યતા સિવાયના બ્રહ્મપક્ષ પ્રમાણેના જોધપુર સિવાય જયપુર, ઉજ્જૈન અને કાશીના વર્તારાના પ'ચાંગા મંગાવતાં તેમાં પણુ ભાદ્રપદ દિ ૬ ને ક્ષય હતા. એટલે તેનાથી કરેલી ધારણાને પુષ્ટિ મળી હતી.
સુન વાંચકા આ ઉપરથી જોઇ શકશે કે આજની માપણી પતિથા ક્ષય કે વૃદ્ધિ ન થાય. આમાન્યતા ચાલીશ વના રવૈયા માત્ર નથી. આ પ્રથા ખોટી પણ નથી, પૂ॰ ૧૦ શ્રી વૃદ્ધિચ ંદજી મહારાજા અને પૂર્વ ગભીરવિજયજી મહારાજ જેવા આસમરહસ્યજ્ઞ મહાત્માઓની દેખરેખ નીચે નીકળતા શા પચાસ વર્ષના જૂના પંચાંગમાં પૂનમના ક્ષયે તેરશના જ ક્ષય થયા છે. બધાયે એ પ્રમાણે આચરણા કરી છે. શ્રી વીરશાસનના તંત્રીજીના શબ્દો પ્રમાણે ચંદ તે એક વૈયે માત્ર હાત; એટલે તે વખતે તે નવીન જ પ્રથા શરૂ થઇ હોત ! અત્યારે શ્રી વીરશાસનના નવા પંચાં
આ વર્ષે વખત ત ા હોવાથી અને મંગાવ્યા છતાં પણ ગાથી જેમ ખળભળાટ ઊઠ્યો છે તેમ તે વખતે પશુ એ
ખીજા પ"ચાંગા ન આવવાથી ઉપર જણાવેલા જયપુર વગેરેના વર્તારાના પંચાંગમાં કેમ છે તે જાણી શકાણું નથી.
પંચાંગથી જરૂર ખળભળાટ ઉઠત જ, બારશ .પછી સીધી જ પાખી-ચૌદશ આવે એ વસ્તુ તે વખતના ક્રિયારસિક જિનઆ વખત શુક્ર ૬ તે ક્ષય કરવા તે ચડુ પંચાંગથી શાસનપ્રેમી મહાત્માએ કદી પણ ન જ ચલાવી છે. કિન્તુ જુદા પડીને કરવાના છે તેમ કરવુ ઠીક કે નહીં ? આ તે વખતે પૂનમના ક્ષયે તેરશના જ ક્ષય થતા હતા. અને બાબત સ. ૧૯૫૨ માં ચર્ચાતાં એમ હયુ હતુ કે “ શ્રીધર હું તેનું જ અનુસરણુ એ ગીતા મહાત્માઓની દેખરેખ નીચે શીવલાલના પંચાંગના વર્તારો કાંઇ આગમ વચન નીકળતા પંચાંગમાં થયુ' છે. આજથી પચાસ વર્ષ પહેલાં નથી તેથી કદી એક વાર સકારણુ ખીજા આધારે। મળવાથી પૂર્વ પા૦ ૫૦ શ્રી ગભોરવિજયજી મહારાજ જેવા આગમજુદી રીતે કરવું પડે તે। તે બાધાકારી નથી, તેમજ વેરહસ્યજ્ઞ અને વિદ્વાન મહાત્માની હાજરીમાં તે વખતના ‘‘જૈન પછી પાછા તેને જ અનુસરવું તે અયુક્ત નથી.” આ સબ- હું ધર્મ પ્રકાશ”માં લખાયુ` કે પૂનમના ક્ષયે તેરશના ક્ષય કરવાને ધમાં વિશેષ જાણુવાની ઇચ્છાવાળાએ શ્રી જૈન ધર્માં પ્રકાશ ઉલ્લેખ શાસ્ત્રમાં છે. તેમજ તે વખતે ભા॰ ૩૦ પના ક્ષય પુ॰ ૧૨ માના અંક ૫ મા વાંચવા જેથી બધી હકીકત પ્રસંગે પૂર્વ પા. શ્રી આત્મારામજી મહારાજ (પૂ પા. શ્રી સ્પષ્ટ થઇ શકશે, વિજયાન દસૂરિજી મહારાજ )ને વિચારવાની તક મળી; પુ॰ પા. ૫. શ્રી ગભીરવિજયજી મહારાજને પણ એ તક સાંપડી, તે મહાત્માએ બહુ વિચાર અને જહેમતને અતે અન્ય પચાંગામાં ભા॰ શુ॰ ને ક્ષય હોવાથી અન્ય પંચાંગના આધારે જ શુદ
|
છઠને ક્ષય માન્યા-મનાવ્યો. અને તે .વખતે પૂનમના ક્ષયે તેરશના ક્ષય માટે શાસ્ત્રમાં પાઠ છે એમ પશુ જાહેર કર્યું. શ્રી વીરશાસનના તંત્રીજી આ શાસ્ત્રીય પ્રાચીન પર પરાને અશાસ્ત્રીય, ખાટી અને રવૈયા માત્ર માને છે; પરન્તુ આવા શાસનમાન્ય મહાત્માઓએ આચરેલ શાસ્ત્રીય પ્રથાને ખાટી કહેનાર પાતે જ ખાટા છે એમ કહેવામાં હું લગારે અતિશયાક્તિ નથી કરતા.
X
X
પ્રાંતે મારી નમ્ર વિનંતિ છે કે આપણા તપગચ્છમાં પર્યુષણને અંગે બે જુદી જુદી પ્રવૃત્તિ ન થાય તેમ કરવાનું આપણા પૂજ્ય પુરૂષો આચાર્યાદિ યાગ્ય માનશે, અને આ બાબત ઉપેક્ષા ન કરતાં પેાતાના વિચાર જણાવી બીજાના વિચાર મેળવી એસરખી પ્રવૃત્તિ થાય તેમ કરશે એટલી પ્રાથના કરીને આ લેખ સમાપ્ત કરવામાં આવે છે. "
આ લેખને સાર એ છે કે
૧. શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફથી પચાસ વર્ષથી પૂ. પા. મહાત્મા શ્રી વૃદ્ધિચંદજી મહારાજ અને પૂ॰ ૫' શ્રો ગંભીરવિજયજી મહારાજની સૂચના અને દેખરેખ નીચે ભીતિયા ૫'ચાંગ નીકળેલ છે.
૨. પતિથિને ક્ષય ન કરવાની આપણી પ્રથા છે— પ્રવૃત્તિ છે.
તે વખતે તક મળવા છતાં પશુ પૂ॰ પા॰ આચાય મહારાજ શ્રી વિજયાનંદસૂરિજી મહારાજે પાંચમના ક્ષયે ચેાથમાં તેના સમાવેશ થઈ જાય એમ નથી જ કહ્યું, તેમજ પૂ॰ ૫૦ શ્રી ગભીરવિજયજી મહારાજે પણ તેમ નથી કહ્યું; અને પૂનમના ક્ષયે ચૌદશમાં તેનું અનુષ્ઠાન ઋાવી જાય; ચૌદશમાં ખે તિથિની આરાધના થઇ જાય એમ કાઇએ નથી જ કહ્યું; ઊલટુ પૂનમના ક્ષયે તેરશને ક્ષય કરવાનું શાસ્ત્રીય પ્રમાણુ છે એમ જણાવ્યું માટે હું તે વમાન મતવાળાઓને સામ્રહ સાદર સૂચવું છું કે આપ સર્વે આજથી પચાસ વર્ષી પહેલાં ગીતા મહાત્માએએ વિચારેલ અને આચરેલ માને પગલે ચાલી આત્મતિ સાધવા સાથે સંધમાં ઐકય અને શાંતિ જાળવો. આ મહાત્માઓનાં શાસ્ત્રજ્ઞાન, જિનશાસન-જિના ત્તાપ્રેમ, ભવભીતા કે વિચારશીલતા આપણાથી તેમનામાં લગારે ઓછાં ન હતાં; બલ્કે વધુ જ હતાં; માટે તેઓશ્રીના માર્ગે ચાલવામાં આત્મતિ સમાયું છે એવુ’મરૂ' નમ્ર
૪. આપણે ચડુ પંચાંગ માનીએ છીએ. ખાસ કારણે તેને છોડીને ભવિષ્યમાં પણ તે પ્રમાણે ચાલવામાં વિધા નથી. અર્થાત્ ખાસ કારણે અન્ય પાંચાંગમાં માનવું પડે તે માનવુ અને પછી તે ચડુ પંચાંગ પ્રમાણે ચાલવામાં બાધ નથી.
!
|
દૃઢ મન્તબ્ધ છે.
૩. શુદિ પાંચમના ક્ષયે ચેાથને અને તે દિવસે સવચ્છરો રાવાથી ત્રીજા ક્ષય કરવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૭. સધની શાંતિ ખાતર પરસ્પર વિચારાની આપલે કરી તપગચ્છ સંધમાં એક તિથિએ પર્વાધિરાજનું આરાધન થાય એ પણુ લક્ષ્યમાં રાખવાની જરૂર છે.
૫, ચ ુ સિવાયના ઘણા ૫'ચાંગામાં ભા. શુ િને ક્ષય હાવાથી છઠનો ક્ષય કરવા ઠીક માન્યા છે.
૬. પૂનમના ક્ષયે તેરશને ક્ષય કરવાને ઉલ્લેખ શાસ્ત્રમાં છે.
www.umaragyanbhandar.com