Book Title: Jain Panchang Paddhti Author(s): Darshanvijay Publisher: Charitrasmarak Granthmala View full book textPage 8
________________ : : વ૦, 9. ? ? વર્ષા ? ઋતુ ૬ છે. યુગારંભ પહેલાને પૂર્ણિમાંત એક માસ | સૂર્ય ઋતુ પૂરી થાય ત્યારે કમ્મમાસમાં એક અહોરાત્ર (દ્ધિ. અષાઢ ) અને પછીને એક મહિને (શ્રાવણ ) વધે. એ રીતે અષાડ, ભાદર, કાર્તિક, પિષ, ફાગણ અને પ્રાકૃત્ ઋતુ છે.* એ જ રીતે પછીના બે બે મહિનાઓની | વૈશાખમાં અહોરાત્ર આવે છે. એક એમ પાંચ ઋતુઓ છે. ઋતુમાસના ૩૦ દિવસે અને ચંદ્રમાસના ૨૯ દિવસ. આ બંનેના આંતરાની ઘડી તે | ઉપરના વિવેચનથી સ્પષ્ટ છે કે-ઋતુઓને અંગે બતાઅવરાત્ર. યુગના આરંભમાં શ્રીમતના છેલ્લા દિવસથી વેલ અવમાત્ર તથા અતિરાત્રને ચંદ્રવર્ષની તિથિઓ સાથે અવમ ઘડીઓ શરૂ થાય છે. હંમેશ ૬૨ મો ભાગ એ લેખે | કશે ય સંબંધ નથી; કેમકે–ચંદ્રવર્ષમાં દરવર્ષે ૬ તિથિઓ બાસઠમાં દિવસે સંપૂર્ણ અહોરાત્ર અહમદશાને પામે છે. | ઘટે છે જે ઉપર દર્શાવેલ અહેરાત્રથી ભિન્ન છે, જેની आद्याषाढस्यैकदिनं त्रिशस्त्रिशदिनात्मकौ ॥ યાદી આગળ આપવામાં આવશે. ચંદ્રવર્ષમાં તિથિએ द्वितीयाऽऽषाढनभसौ, भाद्रस्यैकं दिनं ततः ॥१४॥ વધતી જ નથી. તિથિક્ષયને પહોંચી વળવા માટે મહિને स्युषिष्टिरभ्य एको-ऽवमरोत्रो निपात्यते ॥ વધે છે, કિન્તુ તિથિની વૃદ્ધિ થતી નથી જ. જયારે एकषष्ठिदिनात्मेति, सूर्यतुः(?) प्रथमो युगे ॥१५॥ કર્મમાસમાં તે અતિરાત્રનું ય વિધાન છે. પ્ર. અષાડદિન-૧, દ્વિ અષાડ દિન-૩૦, શ્રાવણ દિન-૩૦ આવા આવા ભેદોથી સ્પષ્ટ છે કે-ઉપર બતાવેલ અવભાદરે દિન-૧, કુલદિન- ૬૨, તેમાંથી ૧ દિવસ ઓછો માત્ર અને અધિક રાત્રે (નહીં કે અધિક તિથિ)તે ચંદ્રકરવાથી ૬૧ દિવસ પ્રમાણુ પહેલી ઋતુ જાણવી, ઋતુ તથા સૂર્યઋતુને અંગે છે; કિન્તુ તિથિને અંગે નથી. આ ગણનાએ ઋતુઓને સમાપ્તિકાળ નીચે મુજબ જાવો. આ વસ્તુ યથાર્થ નહીં જાણવાને લીધે કેટલાક વિદ્વાનોમાં તિથિની હાનિ-વૃદ્ધિ જૈન આગમાનુસાર હવાને ભ્રમ ફેલાચં૦ | ચં૦ | અ | ચં૦ | અ૦ એલ છે. આ ભ્રમના આદિ ઉત્પાદક પૂ૦ મુ. શ્રી કલ્યાણ વિજયજી મ. છે. પછી બીજા લેખકોએ તેને સુર પૂર્યો છે. ભાવ | ભાઇ | ભાવ | ભાવ || ભા ૦ પ્રાવટ ૧૦ તે આ પ્રમાણે-- પૂમુહ કલ્યાણવિજયજી મ–પર્વતિથિ શાસ્ત્રના પ્રમાણોથી વધે છે છતાં તેને નહિ વધારવાને ખાતર રવિવારે શ૦ સંવત્સરી કરનારાઓએ શાસ્ત્રને ન ગણતાં પિતાની જીદ્દ સાચી કરી છે એમજ કહેવું પડે છે. (ઉ૦ નં૦ ૫૦ ).. જયારે સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર પર્વતિથિની હાનિ-વૃદ્ધિ માને છે તે અમને માનવામાં વાંધો શો હોઈ શકે? પર્વતિથિ ન વધે કે ઘટે? આવા અભિપ્રાયવાળાએ કોઈ શાસ્ત્રલેખ બતાવો જોઈએ અને નહિ તે આ “ ગુછપરંપરા' ના નામથી ચાલતો ગાડરિયો પ્રવાહ છોડવો જોઈએ. (ઉ. ૮૪) સૂર્યપ્રજ્ઞપ્તિ ” નામ જેન સૂત્રોનુસારે જે “પર્વતિથિ'ને ક્ષય અથવા વૃદ્ધિ સિદ્ધ થાય તે આપ માનવાને તૈયાર છો? 4 | (પ્રતિપ્રશ્ન ૨) (વીરશાસન, પુ. ૧૫, અં૦૨; પૃ૦ ૨૩– વસંત ૨૪) ‘જેનેમાં પર્વતિથિ વધતી ઘટતી નથી.' આવા પ્રકારની ગેરસમજનું ખંડન થાય છે.....જેમાં પૂર્વઅ૦ પ્ર૦ અ૦ કાળથી જ પર્યંતિથિઓમાં વધઘટ થતી આવી છે. (વીર ગ્રીષ્મ | વ | શુ શુ II પુ૦ ૧૫, ૦ ૧૨, પૃ૦ ૨૦૫). મુનિવર જનકવિજયજી–શ્રી ઉત્તરાધ્યયનજી, શ્રી લેકપ્રકાશ, સર્ગ. ૨૮, શ્લોક ૬૦૯ થી ૬૫૪. | ઠાણાંગજી વિગેરે આગમમાં જણાવ્યા અનુસાર બાર ઋતુમાસના ૩૦ દિવસ અને સૌરમાસના ૩મા દિવસે, 1 માસમાં અમુક અમુક પક્ષમાં તિથિવૃદ્ધિ પામતી અને ઘટતી આ બનેને વિશ્લેષ અર્ધ અહોરાત્ર છે. આ લેખે ઋતુ- (વી. પુ. ૧૫, અં૦ ૮, પૃ. ૧૨૯). દીઠ ૧, અને દરેક ચોમાસે ૨ અહોરાત્ર વધે છે. વીરશાસનના લેખક તંત્રીજી-જ્યારે જેને પંચાંગે હૈયાતિ सूर्यप्रर्तिसमये, कर्ममासव्यपेक्षया। ધરાવતાં હતાં અને જૈન જયોતિષ શાસ્ત્ર મુજબ તિથિનો अहोरात्रः समधिकः, स्यादेकैक इति स्फुटम् ॥६६॥ નિર્ણય થતું હતું ત્યારે પણ ઘણા પ્રસંગે એવા આવતા आषाढे च भाद्रपदे, कातिके पोष एव च । કે જે વખતે પર્વતિથિની હાનિ હોય અથવા વૃદ્ધિ હોય. फाल्गुने माधवे चोति-रात्रं नान्येषु कहिंचित् ॥ ६६२ ॥ અને વિ. સં. ૧૯૮૯ માં આ સત્ય, પૂ૦ મુનિરાજ શ્રી * શ્રી ભગવતીજી સૂત્રમાં ૧૪ વસ્તુના કથનમાં પ્રાને પ્રારંભ | કલ્યાણુવિજયજી મહારાજે, પ્રમાણો આપીને પ્રકટ કર્યું | હતું અને શ્રી સાગરાનંદસૂરિજીને પણ તેનો સ્વીકાર શ્રાવણથી બતાવેલ છે તે યુગાદિના સૂર્યવર્ષની અપેક્ષાએ હોવું સંભવિત છે-લોકપ્રકાશ. [ કરવો પડયો હતો (વીર પુ• ૧૫, અં૦ ૯, પૃ. ૧૪ ). શ૬ || ૧૪ n. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 88