Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 27
________________ અકબ. : ૨૨ : તથા ૭૦ ને ઠીક મેળ મળી રહે અને ઉપરોક્ત ગભેદ | તેર બેસણાં, પાયજંદગ-૭, લેકિમત, વિજયમત, સ્થાનિકનિરર્થક લાગશે. માગના ૪ ટોળાં વિગેરે પણ બીજા ભાદરવામાં વાર્ષિક પ્રશ્ન-દિવસે ૧૫૦ છે છતાં અધિક મહિનાના ૩૦ | પર્વ સાથે છે. સારાંશ-નિયતદિનપ્રતિબ૮ વર્ષ પ્રતિબદ્ધ અખાતી જ દિવસ વજી ને ૧૨૦ દિવસે માનવા એ કેમ બને ? ઉત્તર– એ તો બનતું આવ્યું છે. જેમાસ ચાર મહિનાની દિવાળી સંવત્સરી વિગેરેનું અનુષ્ઠાન અભિવધિતમાં વજવું | ( કપદીપિકા ) હોય કે પાંચ મહિનાનું હોય પણ તે કહેવાશે ચોમાસુ. તેને કાઈ પંચમાસુ કહીને બોલાવતા નથી. આગમમાં અષાડ વધે અભિવર્ધિતમાં સામાયિક, પૂજા, વિવધ તપ, ૧૨ ત્યારે કાગણ ચૌમાસી પછી પાંચમે માસે આવતી અષાડ | પર્વી, રોહિણી, યોગેદવહન વિગેરે કઈ અનુછાને નિષિદ્ધ ચૌમાસીને પણ ચિામાસી તરીકે જ ઉલ્લેખી છે, કિન્ત પંચ- ] નથી. માત્ર માસ નિયતકાર્યો મહિનાની વૃદ્ધિના પ્રસંગે બીજા માસી તરીકે લખી નથી. આથી નિર્વિવાદ છે કે અધિક | મહિનામાં આરાધવા જોઈએ. મહિનાવાળા પાંચ માસ જવા છતાં તે ચતુર્માસ જ કહેવાય | તિથિની વધઘટમાં શું કરવું ? અને અધિક મહિનો કાલચૂલા લેખાય. એક મનુષ્ય પર્વોની યથાવિધિ આરાધના કરે છે, પરંતુ યદિ પાંચ મહિને ચૌમાસી અને તેર મહિને સંવત્સરી | ઇષ્ટ તિથિને હાનિ કે વૃદ્ધિ થાય ત્યારે તે જરૂર વિમાસણમાં કરીએ તે આજ્ઞાભંગને દોષ લાગે છે, અને દર માસ- | પડે છે કે હવે શું કરવું ? અને નીચે પ્રમાણે અનેક તકણુઓ વૃદ્ધિ પ્રસંગે એકેક મહિને પાછળ હઠાવીએ તે પણ આજ્ઞા કરી બેસે છે. ભંગ થાય છે; માટે અભિવધિત મહિનાને “ કાલચૂલા ' તર્કશું ૧-કુદરતે તિથિ ઘટી ગઈ એટલે તેની આરાધના ગણી, ચાર મહિને ચૌમાસી અને બાર મહિને સંવત્સરી | કરવાનું પણ રહેતું નથી. તિથિ નથી પછી આરાધના કેની ? કરવી એ જ આજ્ઞાપાલનને સરળ માર્ગ છે. જેમકે પૂ૦ મુશ્રી કલ્યાણુવિ૦ મ જાહેર કર્યું છે કેઆજ્ઞા કરાએલ દિવસોને મેળ મેળવવા માટે તથા | “ જ્યારે કુદરતે જ પંચમી ચતુર્થીમાં આવી મળેલી છે આરાધના માટે એમ કરવું જ જોઈએ. | તે એના તપને સમાવેશ ચતુર્થીમાં કરી લેવાને કશે જ જેમ પક્ષમાં ૧૩, ૧૪, ૧૫ કે ૧૬ દિવસે હોવા છતાં | વાંધો નથી'' (તા. ૩૦-૭-૧૯૩૩ જૈન વર્ષ ૩૧, અંક પંદર દિવસ લેખાય છે અને ત્રણ tríરિયા પાઠ | ૩૦) અર્થાત-પંચમીને ક્ષય થયો, તેથી તેનું સ્વતંત્ર બોલાય છે તેમ ચોમાસી તથા સંવત્સરીમાં મહિનાની તિથિ અનુકાન પણ ન કરવું. ખાસ પાંચમને અંગે કે ન કરવા ઓની સંખ્યા અલ્પાધિક હોવા છતાં રામાસામાં વર- છતાં, મેં અનુષ્ઠાન કર્યું છે એમ મનથી માની લેવું. આ મારા વિગેરે પાઠ બોલાય. વાકયને પરંપરા-અર્થ એ જ થવાનો કે પર્વતિથિ નથી પ્રવ- યદિ અધિક મહિનાના દિવસે સ્વતંત્ર ગણીએ તે? એટલે એનું સ્વતંત્ર અનુષ્ઠાન પણ નથી. ઉ૦–ઉપરના લખ્યા પ્રમાણે દિવસનો મેળ રહે નહી, | યદિ પૂજ્ય મુનિવર્ય આવું માને તે પછી અન્યને માટે ખામણુના પાઠમાં અનવસ્થા આવે અથવા હિજરી સનની તો પ્રશ્ન જ શો? પેટે દર અભિવર્ધિત વર્ષે એકેક મહિને પાછળ હટાવવો જો કે આ માન્યતા સંયુક્ત પર્વતિથિને અંગે છે પણ પડે. ઋતુઓનો સંબંધ પણ ન રહે. પર્વને અંગે જ છે. આથી હરકોઈ મનુષ્ય દરેક પર્વના ક્ષયમાં - પ્ર--પ્રાચીન પંચાંગમાં ભાદરે વધતે ન હતો, આ નિયમ લાગુ પાડે તે તેને કોણ રોકી શકેદરેક તિથિઓ લૈકિક પંચાંગમાં ભાદરવો વધે છે. આમાં આપણે શું ઘટે છે જ એટલે જેવું ક્ષીણ પૂનમને માટે તેવું ક્ષીણ ચૌદશ માટે બનવાનું. આમાં કોઈ બચાવ રહેવાને નથી. વસ્તુતઃ કરી શકીએ? એ વાકયમાં ક્ષીણ પર્વને લે પ જ સૂચવ્યું છે. ઉત્તર પ્રાચીન પંચાંગમાં પિષ તથા અશાડ વધતા તકણા ૨-તિયિ ઘટી ગઈ છે એટલે એનું અનુષ્ઠાન હતા ત્યારે મેં તેને પ્રથમ માસ કાલેચૂલા જ મનાતા હતા, | કરે તેય ઠીક, ન કરે તેય ઠીક. આ વાત તે દરેકને કબુલ છે. હવે લૈકિક પંચાંગમાં શ્રાવણ - જેમકે તપ તે તે તિથિએ સેવવા લાયક અનુષ્ઠાનને એક કે ભાદર વધે છે તે અશાડને બદલે વધ્યા છે એમ માની ભાગ છે તેની વેવસ્થા કારણસર જુદી કરવામાં આવે તેટલા લઈએ અથવા બે અ યાડ છે એમ કલ્પી લઈએ તે બીજા ઉપરથી તિથિના સમગ્ર અનુદાન માટે જુદે દિવસ લેવાનું ભાદરવામાં સંવત્સરી વાર્ષિક પર્વ આવી મળશે, આ કલ્પના ૫૦ અને ૭૦ દિવસેને મેળ મેળવવા માટે ઉપયુકત છે. ઠરતું નથી ( વીર. ૫૦ ૧૫, પૃ• ૩૭૫ ) અર્થાત-પર્વ ઘટે તો પૂર્વતિથિએ તપ કરી લેવું ૫ણ સચિરત્યાગ વિગેરે વાસ્તવિક રીતે જ્ઞાનપંચમી વિગેરે પ વૃદ્ધિ પ્રસંગે અનુષ્ઠાને બીજે દિવસે કરવાની જરૂર નથી, વિગેરે બીજા માસમાં લેવાય છે તેમ સંવત્સરી મહાપર્વ મરવા- તર્ક -તિથિ વધે ત્યારે પહેલી કે બીજી ગમે તે એક gs dવનીષ પsોવિના એ આજ્ઞાથી ભાદ્રપદ યુક્ત | તિથિ આરાધવી. (ભાદ્રમાસ પ્રતિબદ્ધ) હેવાથી શુદ્ધ ભાદરવામાં આરાધવું જોઈએ. જેમકે-“ચામાસી છઠ્ઠ ચાદશ અને પ્રથમ પૂર્ણિમાએ પ્રાચીન ૮૪ ગમછો એ નિશિથ પાઠની આજ્ઞા પ્રમાણે ! લખ " વિગેરે પર્વને આરાધતા હતા, દિગમ્બર સમાજ પણ દશલક્ષણી | તકણા -તિથિ વધે ત્યારે પહેલી અને બીજી અને પર્વ બીજ ભાદરવામાં કરે છે. આજે પણ ગણેશ ચોથ તિથિ આરાધવી. (સંવત્સરીની નિશ્રામાં પ્રવર્તેલ લૈકિક પર્વ ) બીજા આવી આવી તકણાઓ ઉઠવા જ ન પામે એટલા માટે ભાદરવામાં પાળે છે. પૂ૦ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ વિધાન કરે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88