________________
: ૩૨ :
માટે નવી કલ્પના
ઉ—નીચે પ્રમાણે તિથિા ઢાય તેા ચૌદશ, અમાસ હાવા છતાં તેમાં ઔદ્દેશિક મની સિદ્ધિ કરવી તે સથા અસંગત છે. શુ' પૂ શ્રી વિજયસેન- | તથા પડવે કપધર આવે છે, સુરીશ્વર મહારાજા પાસે પડેલી આઠમ માનવાને પ્રશ્ન આન્યા એથી એમ સિદ્ધ થાય છે કે તે સમયમાં પ્રથમ ભાઠમ જ માનવાની રૂઢિ હતી !
પ્ર—ત્યાં તે પૃ. ૫. શ્રી પદ્માનંદ ગણીજી મહારાજા જાણવા માટે પૂછે છે.
ઉ—તેવું જ આ પ્રશ્નોત્તરમાં સમજી લ્યા. આ પ્રશ્ન પણુ ગણિતવશાત્ આવેલ તિથિને સામે રાખીને જ પુછાયા છે.
|
|
કલ્પેધરની
|
હવે પ્રશ્નપાઠ વિચારીએ તે જેમ પ્રશ્નકાર મહાપુરૂષે | લૌકિક તિથિઓ સામે રાખી છે તેમ જૈન તિથિ માટેના નિયમ તરફ પણ અચૂક લક્ષ્ય રાખ્યું છે એમ માનવું જ પડશે. | જેમકે—અહીં પ્રશ્નનું ઉત્થાન ચૌદશથી છે. દિ અમાસના ક્ષયે ચૌદો અમાસ તથા કલ્પવર મનાતા હેાત તેા અમાવાસ્યાવિક્ષયે એવા હેતુ સામે રાખી પ્રશ્નનું ઉત્થાન થાત. વળી અહી' પ્રશ્નકાર મહાત્મા માવાસ્યાત્ વૃદ્ધો એ હેતુને સામે ધરે છે. અહીં દેલીદીપક ન્યાયથી અમાસની વૃદ્ધિ પણ ચૌદશના કલ્પના હેતુરૂપ છે એમ સૂચન છે. ખાઙી અમાસના ક્ષયે ચૌદશે કલ્પર આવે એ વસ્તુને પ્રશ્નકાર મહાત્મા સ્વીકારતા જ નથી. આથી પ્રશ્નકાર સ્પષ્ટ માને છે કે અમાસની વૃદ્ધિમાં એકમ માદિના ક્ષયમાં જ ચૌદશે ક૫ર આવે છે. અને અમાસ મા િવધે તે અમાસ કે એકમે કલ્પર આવે છે. આિ વસ્તુ યથા સમજાય તે પૃ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ ના સમયમાં અમાસના ક્ષય કિવા અમાસને ચૌદશમાં સમાવેશ થતે હતા આવી ભૂલ આપોઆપ સુધરી જાય,
હવે લૌકિક પ્રથમ અમાસે કે ચૌદશે કલ્પેશ્વર છે, તે પાક્ષિક તથા કલ્પ એક દિવસે હાવાથી છઠ્ઠ કયારે કરવા ? તેમજ એકમે કલ્પ૧ર છે, એટલે પાક્ષિક તથા વચ્ચે એક દિવસનું આંતર' છે તે અટ્ટા ધર તથા પાક્ષિકના છઠ્ઠું કરી લેવા કે અમાસ એકમને ? મતલબ, મા સ્થિતિમાં ઉપરાક્ત પ્રશ્ન ઊઠે છે.
આ
ત્યાં મા પ્રશ્નને અવકાશ છે. અહીં અમાસની વૃદ્ધિ કે ગત સાલમાં તથા ચાલુ સાલમાં એકમેકપર છે હાનિને લીધે આ પ્રશ્નના ઉઠાવ માનવા એ એક ઔદ્દેશિક
|
કલ્પના જ છે.
પૂર્વ જગદ્ગુરૂજીએ પણ પ્રથમ અમાસ, બીજી અમાસ કે ચૌદશના ઈશારા કર્યા વિના જ માત્ર છઠ્ઠની અનિવાર્યતા તથા તેની તિથિને અ'ગે અનિયતતા જણાવી છે,
શ્રામાં સાધકતા બાધકતાના વિચાર જ નિમૂળ છે છતાં એ વિચાર કરવા હાય તો આ પાઠે “ પવતિય વધે તે પહેલી તિથિ પૂર્વ સત્તાને પામે ' એ વાતની જ તરફેણ કરે છે.
|
પ્રકાર અમાવાસ્યાં પાઠ માપે છે કિન્તુ પૂર્વતમ્યાં અમાવાસ્યાં લખતા નથી. આથી પણ નક્કી છે કે તેઓશ્રીના સમયમાં કલ્પરના અંગે પહેલી અમાસ પ્રથમ અમાસરૂપે રહેતીજ ન હતી પણ ચૌદશ બની જતી હતી. આ કારણે તેઓશ્રીએ જ્ઞમાવાસ્યાનં પાઠ જ આપ્યા છે.
શું ચૌદશમાં કલ્પેશ્વર મળેલા છે એમ કલ્પી ચૌદશકલ્પેધરના છઠ્ઠુ ન કરવો ? શું તેરશ-ચૌદશને છઠ્ઠ, અમાસે ખાધાવાર અને એકમે કલ્પરના ઉપવાસ કરવા ? શું તેરશે ઉપવાસ, ચૌદશે ખાધાવાર અને અમાસ એકમને છઠ્ઠ કરવા ? પ્રત્યાદિ પ્રશ્નોના જગદ્ગુરૂ મહારાજાએ એક જ ઉત્તર આપ્યા છે. છઠ્ઠ કરવો જ જોઇએ. કિન્તુ તેની | તિથિ અનિયત છે.
|
પ્ર—એ અમાસ હોય ત્યારે જ ચૌદશ તથા અમાસની વચ્ચે એક દિવસ વધવાથી શ્નના પ્રશ્ન ઊઠે છે, કેમકે વી પુ॰ ૧૫, અ. ૧૨, પૃ. ૨૦૬ માં તથા પૂ॰ મુ શ્રી કલ્યાણવિમના ॰ નં. ૨૨માં એ જ સૂચન છે કેવળ પણ પાક્ષિક અને કલ્પ એક દિવસે આવવાથી અથવા તેા બન્નેની વચ્ચે એક દિવસનુ અંતર પાડવાથી જ એ પ્રશ્ન ઉદ્ભવી શકે છે.” ઉદ—આ પ્રશ્ન ઊઠ્યા છે તે વ્યાજબી છે, ક્રિન્તુ એ અમાસ માનવાથી કે ચૌદશમાં અમાસ ખેડવાથી જ આ પ્રશ્ન ઊઠી શકે એમ શા આધારે કહી શકાય ? માત્ર ચૌદશ તથા કલ્પર એક થવાથી અથવા ચૌદશ અને ૪૫ની વચ્ચે એક દિવસનુ અંતર પાડવાથી જ આ પ્રશ્ન ઊઠી શકે એ એ થન સાચું છે.
૧–ભા. શુ. ૧ વિગેરે ( ભા. છુ. એકમથી પાંચમ સુધી) ક્રાઇ તિથિ ઘટે તે ચૌદશે કલ્પેશ્વર આવે. અમાસ વધે અને એકમ વિગેરે કાઇ તિથિ ઘટે તે ય ચૌદશે યાને લૌકિક પ્રથમ અમાસે કલ્પનર આવે.
પ્રતા લૌકિક પંચાંગમાં કપ્ત તિથિની વધઘટ ડાય તા આ પ્રશ્ન ઊઠે, એ જ ખુલાસે કરે ને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ધટે
૨-અમાસથી પાંચમ સુધીની પ્રાપ્ત તિથિ વધે નહીં, નહીં અથવા અમાસ વધે અથવા અમાસ ટે અથવા એકમ વિગેરેમાં હરાઇ એકેક તિથિની યુગપત્ વધઘટ થાય તા અમાસે કલ્પેશ્વર આવે.
૩-એકમ આદિ વધે તેા પડેલી એકમે અથવા ઉદ્ભય એકમે કહપર આવે.
પૂજ આ॰ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજાએ પણ ઉત્તરમાં થાડા શબ્દોમાં અનેકવિધ પ્રશ્તાને ખુન્નાસે કર્યાં છે.
અર્થાત્ પાક્ષિકમાં કલ્પવર કે મમાસ મળી ગયા છે એમ માનવું નહીં, એકમે ૩૯૫ હાય ત્યારે ચૌદશ કે અમાસ એ બેમાંથી એક પતિથિએ ખાધાવાર આવવાના જ. અને એક તિથિ તપમાં રહેવાની જ. એટલે અહીં અમુક દિવસેજ ખાધાવાર લેવા ઇત્યાદિ આગ્રહ રાખવા નહીં, અને પ છે, એટલે યથારૂચિ આરાધન કરી.
દિ કાઈ અકલ્પધર કે જન્મવચનના યોગે અમાસને
આપ
માને તે તેને વિનનૈયરૂં નાસ્તિ નો પાઠ સખ્ત જવાબ આપે છે કે તે પ હેાવાથી જ છઠ્ઠ માટે તિથિની અનિયતતા આદેશી છે. યદિ અમાસ પવ' ન હૈાત તે માત્ર ચૌદશ અને કલ્પધર સાધવાની જ નિયત આજ્ઞા આપી હોત.
જોડાય ? આ પાઠ ચૌદશે કલ્પર મલ્યા છે એમ કહી પ લાપ કરનાર તથા અમાસ અપ છે માટે તે દિવસે જ ખાધાવાર લેવા જોઈએ એમ જીદ કરનારને માટે લાલબત્તી રૂપ છે.
પ્ર—આ રીતે તે કબૂલ કરવુ પડે છે કે અમાસ આદિની વૃદ્ધિમાં અને એકમ માદિના ક્ષયમાં મા પ્રશ્ન ઊઠી શકે છે. પ્રશ્નકાર મહારાજાના પ્રશ્નમાં એ જ ભાશયના
www.umaragyanbhandar.com