________________
[: ૩૦ : પાઠથી નક્કી છે. શું તિથિ ક્ષયતૃદ્ધિ વિચારકાર કે મુનિ શ્રી ધર્મસાગરજી મ. પણ જ્યારે સાફ લખે છે કે તેરશ વર્ય જનકવિજયજી ચૌદશ ઘટે તે પૂનમે પાખી કરવાને | ચૌદશ બને, તેને તેરશ ન કહેવાય ત્યારે તો મને બરાબર તૈયાર છે તે નહીં જ, તે આ પાઠ પણ તેઓની વિરૂદ્ધમાં | વિશ્વાસ બેસી ગયા છે કે ચાદશના ક્ષયે તેરશને ક્ષય છે. ન માલૂમ તેઓ કયા કારણે આવા પાઢીને રજા કરી તેને ચાદશ જ માનવી. કરતા હશે ?
ઉત્તર-હા ભાઈ, હા, હવે તમે સત્ય સમજ્યા ખરા. પ્રશ્ન-તમે આ ગાથાને ક્ષયના પ્રસંગમાં નકામી
આ પ્રમાણે કાંઈ નવાં નથી. તેમજ પૂ. પા. મહેપાધ્યાયજી બતાવી કિન્તુ આ ગાથા ઉદયતિથિની વિચારણામાં જ !
'| શ્રી ધર્મસાગરજી મહારાજે પણ કાંઈ નવું નથી કહ્યું. કિન્તુ પુ. ઉપયોગી છે જે હિસાબે અહીં “ઉદય આઠમ હોય તો છે,
પા. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજે જે “ક્ષો પૂર્વા” ઉદય ચૌદશ હોય તે તેરશે કે પડવે તેનું અનુષ્ઠાન ન
કહ્યું છે તે ગણીતને તાળો મેળવીને જ કહ્યું છે–એક સત્યકરાય ” એ અર્થ થાય છે. ઉપરના લેખકો પણું એવા
સિદ્ધ ગણિત જ રજૂ કર્યું છે. આજે “ જૈન પર્વતિથિ ઘટે આશયથી આ પાઠ રજૂ કરે છે
નહિં કે વધે નહિં” આવી જે પરંપરા છે તેનું મૂળ વાચકઉ૦-મહાનુભાવ! આ અર્થ તો'તમને બહુ જ ભારે પડશે.
વર્યજીનાં વાક્યો જ છે, જેને અદ્યાવધિ પૂ. પા. જૈનાચાર્યો જુઓ, ઉદય આઠમ હોય તો તેનું અનુષ્ઠાન છે ને કરવું,
અને શ્રી સંઘ અનુસરી રહેલ છે. એટલે ઉદય આઠમ હોય છતાં તેનું અનુષ્ઠાન સાતમે થાય
આ ઉપરથી તમને તે બરાબર નિર્ણય થઈ જ ગયો એમ આ ગાથાથી માનવું પડશે. છઠ્ઠને નિષેધ થશે કિન્તુ
હશે કે આપણી વર્તમાનપરંપરા કેટલી બધી સત્ય સાતમની છૂટ જ રહેશે. શું તેઓ આ રીતે કરવામાં
અને પ્રાચીન છે. વર્તમાન પરંપરાને, આચરણાને અર્વાચીન સમ્મત થશે ?
કે શાસ્ત્ર વિરૂદ્ધ માનનારા મહાનુભાવો માધ્યસ્થ ભાવે વિચારી ઉદય દશ હોય તે તેનું અનુષ્ઠાન પડેવે કરવું. એટલે
સત્ય સ્વીકારે એ જરૂરી છે. ઉદય ચાદશ હોવા છતાં તેનું અનુદાન પૂનમે થાય એમ
વૃદ્ધિમાં પહેલી ચિદશને તેરશને માને આ ગાથાથી માનવું પડશે. તેઓ જ્યારે આ રીતિને અપનાવે ત્યારે જ આ ગાથાને પ્રમાણુતાની કોટીમાં સ્થાપી શકે. પ્રશ્ન–તમારી ક્ષય તિથિની વાત તે હું બરાબર
જો કે તેઓ ઉદય તરશે ચૌદશ માનવાના પક્ષને દુષિત | સમજી ગયો. હવે વૃદ્ધિ તિથિની વાત પણ સમજાવ; જેમકે કરવા આ ગાથાનું શરણું લે છે પરંતુ તેમ કરવા જતાં પિત| ચદશ બે છે તે તે બન્નેને ક્યા નામે ઓળખવી ? જ દુષિત પક્ષકાર બની જાય છે. પૂર્વાના નિયમ અનુસાર ઉત્તર-પહેલી ચાદશને ઔપચારિક ચૌદશ અર્થાત તેરશ જ ચૌદશ બને છે ત્યાં તે તે નહિ ને પાઠ તેરશ માનવી અને બીજી ચૌદશને જ શુદ્ધ ચૌદશ માનવી; નિરૂપયોગી છે, કિન્તુ ચાલુ વર્ષમાં વીરશાસનના ભીંતિયા તેમજ ક્ષયમાં જે કોયડો હતો તે અહીં લગાવો એટલે એ પંચાંગમાં છું એમ લખવાનું શરૂ કર્યું છે એટલે તેઓ | વસ્તુ તમે જલ્દી સમજી જશો. ચૌદશે નહીં કિન્તુ તેરશે જ પફખી માને છે. કહેવું જોઈએ કે
પ્રશ્ન કેવી રીતે ? એ બરાબર સમજાવે. તે નવીન પંચાંગકાર આ પાઠથી તેરશની સંજ્ઞા આપવાનું મોકુફ રાખે તો ય ઉપરના મુ. જનકવિ. વિગેરે લેખકને
ઉત્તર-જે ક્ષયે તેરશને ક્ષય માની તે દિવસે ચાદશ જ માનીએ આ પ્રયાસ અલ્પાંશે સફળ છે એમ માની શકીએ.
છીએ તેમ બે સૈદશ હોય ત્યારે પ્રથમ ચિદશને તેરશ માનવી; વાસ્તવમાં તેઓએ આ ગાથાથી પોતાના પક્ષનું સમર્થન
અને આ વસ્તુ ગણિતાનુસાર બરાબર છે એ આગળ
આવી ગયું છે. માન્યું છે તેમાં જ થાપ ખાધી છે.
પ્રવ–ડે વધુ ખુલાસો આપે. પૂજ્ય પ્રવચનપરીક્ષાકારના કહેવા મુજબ સાચી વાત તે એ જ છે કે
ઉ૦–જુઓ જૈન પંચાંગ અનુસાર ૫૯ ઘડી પ્રમાણ આ અને આવી ગણતી (રત્નસંચય ગ૦ ૨૮૦ થી
શુદ્ધતિથિ માનેલી છે, જેની ચર્ચા આગળ આવી ગઈ છે. ૨૮૮ વિગેરે ) ગાથાઓ પૂનમિયા મતવાળાએ જોડી કાઢી છે.
જૈન પંચાંગના અનુસાર તે તિથિ કદાપિ વધે જ નહિં, એટલે ( પ્રવચનપરીક્ષા પૃ૦ ૩૨૨).
તિથિની વૃદ્ધિ તે લૈકિક પંચાંગના અનુસારે જ થાય છે. હવે યદિ આ ગાથાના બીજા ચરણમાં લેખનદેષથી વા ને
જ્યારે આરાધના માટે મતભેદ પડે ત્યારે શું કરવું? આ બદલે તે થઈ ગયો છે એવું માનીએ તે આ ગાથા પ્રમાણુ
પ્રશ્ન ઊઠે ત્યારે આપણે મૂળ જૈન પંચાંગ પાસે જ પહોંચવું ભૂત માનવામાં કશેય વાંધે નથી. જે પ્રમાણે લોકિક પ્રથમ
પડે અને એ નિયમાનુસાર ૫૯ ઘડી પ્રમાણુ શુદ્ધ તિથિવાળો પૂનમ ચૅદશ તથા તેરશે પાણીની આજ્ઞા મળે છે.
અહોરાત્ર જ પ્રમાણ માન જોઈએ. આ રીતે વૃદ્ધિતિથિની
શરૂઆતની ઘડીઓ નહિ ગણવાથી બીજા સૂર્યોદયવાળા પુનઃ કહેવાની જરૂર નથી કે–પૂ. શાસ્ત્રકાર મહારાજાની અહોરાત્રમાં જ વાસ્તવિક તિથિકાળ આવશે અને અભિવઆજ્ઞાનુસાર તેરશ તથા પૂનમ ચૌદશ બને છે અને ચિદશે ધિત તિથિના સૂર્યોદય સમયે તેની પૂર્વતિથિને ભાગાકાળ પાખી કરાય છે, જેના પ્રમાણો હું પહેલા આપી ચૂક્યો છું. આવશે, એટલે કે પ્રથમ ચિદશે તેરશનો ભાગકાળ આવશે.
આથી એ નિર્વિવાદ સિદ્ધ છે કે-ક્ષી , ચૌદશ હોય અર્થાત એ હિસાબે પ્રથમ ચૌદશના સૂર્યોદય સમયે તેરશની ત્યારે તેરસ ચૌદશ બને છે.
ઘડીઓ છે. અને પૂ. પા. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી પ્રશ્ન—આ બધાં પ્રમાણ જે તમે આપ્યાં છે એથી
મહારાજાએ પણ “વૃદ્ધી / સત્તા ” માં એ જ તી મને બરાબર ખાત્રી થઈ ગઈ કે ચૌદશના ક્ષયે તેરશનો | આજ્ઞા આપી છે. જ ક્ષય કરાય; તે તેરશને ચૌદશ જ કહેવાય, તે દિવસને મહતમે કહો છો એ ભલે સાચું હોય, પરંતુ તેરશ ન મનાયન કહેવાય. તેમજ પૂ. ૫. મહાપાધ્યાયજી! તમારા કથનના બાધક પાઠ પણ મળે છે. જી :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com