Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 58
________________ ( જૈનધમ પ્રકાશ પુ॰ ૨૧, ૦ ૫, ટા. પેજ આ સાલમાં શિન—રિવની અપેક્ષાએ વારને આશ્રીને ૫૦ દિવસ થાય છે. : ૫૩ : પર ) પણ ભાદરવા સુદ ચેાથ ઘટે તાપૂની ત્રીજ જ ચેાથ બને છે અને તે દિવસે સંવત્સરી પ` આરાધાય છે. ચેાથ વધે તા લૌકિક બીજી ચેાથે સવત્સરી પર્વ આરાધાય છે. મુનિવર જનવિજયજી મ॰ ગણે છે કે- પૂ• શ્રી યદ્યપિ ચેાથની ધટમાં ત્રીજે મહાપર્વ મનાય છે કિન્તુ બન્ને કાલિકસૂરીશ્વરજી મહારાજાનાં સમયમાં અષાડ પૂર્ણિમાથી / ચેામાસીના ૫૦ તથા ૩૦ દિવસના મેળ માટે લેાકાત્તર રીતે ચૌમાસી થતી હાઇ અષાડની ૧૬તિથિ, શ્રાવણની ૩૦ તિથિ અને તેને અનન્તર ચેાથ જ માનવી, કહેવી, તથા લખવી જોઇએ; ભાદરવા શુદ ચોથ સુધી ૪ તિથિ, પાંચમ (?)થી પચાસમી | કેમકે અસલમાં તે દિવસે ચાથને જ ભાગકાળ છે. અર્થાત્ તિથિએ પર્યુષણા કરવાની હતી. '' આ ગણુનામાં અષાડના ક્ષયના પ્રસંગે ત્રીજને દિવસે સંવત્સરી ડ્રાય ત્યારે તે ૧૫ અને ભાદરવાના ૫ દિવસ ગણવાથી જ હીરપ્રશ્નની સાથે | અથ મેળ મળી રહે છે. ચાય જ કહેવાય. આ દરેક ગણુનાનું તાત્પર્ય એ છે કે—અશાડ શુદ ૧૪ પછી અશાડ જીંદુ ૧૫ થી ભા॰ શુ॰ ૪ સુધી ૫૦ ઉદય તિથિએ હાય છે જ્યારે અહેારાત્ર યાને વાર ૪૮, ૪૯ કે ૫૦ ડ્રાય છે. જેમકે અશાડ શુદિની ૧, વદિની ૧૫, શ્રાવ ણુની ૩૦ અને ભાદરવાની ૪ એમ કુલ ૫૦ તિથિ ગણાય છે. અશાડ પુનમને વાર ભા॰ શુ॰ ચેાથે હાય તા ૫૦ અને પાંચમે હાય તે ૪૯ અહેારાત્ર ગણાય છે. રીતે ચેાથ પછી પાંચમના ભાગવટાના કાળ ચેાથ જ છે. ઉદય પાંચમ પહેલાની પાંચમની ઘડીઓ ચેાથ છે. આ પણ ચાયની સાંજે પ્રતિક્રમણ સમયે પાંચમ દ્વાય તે સ'વત્સરી મનાય. શ્રીહીરપ્રશ્નની આજ્ઞાનુસાર—અશાડ શુદિ ૧૪ અને ૧૫ એ તંભ તિથિ છે. પૂનમથી ૫૦ મા દિવસે સંવત્સરી કરવી. યાદ રાખવુ` કે આ પૂનમ ન લેપાય કે ન એવડાય. પૂનમને પણ શુદ્ધ રાખવી જ જોઇએ. સ્મૌત્સર્ગિક ત્રોજ પાંચમની મના શ્રી કલ્પસૂત્રમાં નિયમન છે કે નેતા સે દૂર્ફે તું ત્યાઁ સવાવિત્તપે તે રાત્રિનું ઉલ્લ ́ધન કરવું નહીં. આ પાઠ પ્રમાણે પ્રાચીન કાળમાં ભાદરવા શુદ્ધિ પાંચમે સંવત્સરી હતી ત્યારે પાંચમની રાત્રિ વટીને અે સંવત્સરી કરવાની મના હતી. હવે ચેાથની સંવત્સરી હેાવાથી પાંચમ પહેલાની અનન્તર ચેાથની રાત્રિ વટીને ઉદય પાંચમે સવત્સરી કરવાની મના છે. એટલે હવે પછી કદાપિ ઉદય પાંચમે સંવત્સરી થઇ શકે નહીં. ચેાથ સંજ્ઞાવાળી તિથિએ પાંચમની ઘડીઓના ભાગકાળમાં સંવત્સરી કરવાની મના નથી એટલે ઉદય પાંચમ પહેલાં સવત્સરી કરવી જોઇએ, | કાર્તિક ચૌમાસી સુધીના ૭૦ દિવસ માટે પશુ ઉપર અહીં ભૂલવું જોઇએ નહીં કે પ્રાચીન જૈન પંચાંગના પ્રમાણે ગણિત સમજી લેવું જેમાં પણ ભા॰ શુ॰ ૫ ની અનુસાર તા ભાદરવા કે તેની કોઇ પણ તિથિની વધઘટ વધઘટ થઇ શકે જ નહીં. થતી જ ન હતી, તે પછી ભાદરવા દિ ચેાથ કે પાંચમની વધધટ તે થાય જ શેની ? માત્ર લૌકિક પાંચાંગમાં તેની વધઘટ થાય છે, જે કલ્પિત જ છે; માટે આપણે તે વધધટને લેાકેાત્તર રીતિએ સુધારી લેવી જ જોઇએ. પ્રાચીન કાળમાં વાર્ષિક પ તા ભાદરવા શુદ્ધિ પાંચમે જ થતુ હતુ. હાલ આચરણારૂપ ચેાથે જ થાય છે. તે હવે પાછળ હટાવીને કાયમને માટે ત્રીજે લાવી શકાય નહીં. આ ઔત્સર્ગિક નિયમ છે. અપવાદે તે ચેાથ ના પામનારી તિથિએ એટલે આપિત ઉદયવાળા ચેાથે પણ સંવત્સરી થઈ શકે છે, અપવાદ વ્યવસ્થા. જેમ ચૌદશ તથા પૂનમ એ જોડિયાં પ છે તેમ ભા॰ શુ ચેાથ તથા પાંચમ પણ જોડિયમાં પર્વ છે. આ ચેાથ કે પાંચમની વધધટ થાય ત્યારે સૂર્ય પૂર્ણ અને વૃૌ અન્નના નિયમે તેની વ્યવસ્થા કરાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્ર૦—વૃદ્ધિમાં એ ચેાથ માનવી કે મે ત્રીજ ? ઉ—ચેાથ એ કારણક પ છે, માટે એ બન્ને રીતે મનાય છે. કિન્તુ આરાધનામાં કાઈ જાતના તિથિભેદ થતો નથી, ચેાથ વધે તે। આરાધના તેા દરેકના મતે એક તિથિએ જ થાય છે એટલે લેાકેાત્તર યાને અનન્તર ચેાથે જ સવત્સરી પર્વ મનાય છે. ભાદરવા સુદ પાંચમ ધટે તેા પૂર્વાંની ચાથ પાંચમ અને, અને ત્રીજ ચેાથ બને. આ રીતે ચેાથ સનાવાળી ત્રીજે સંવત્સરી પર્વ કરાય છે. પાંચમ વધે તા પૂર્વાંની પાંચમ ચેાથ બને અને તે દિવસે જ સંવત્સરી પ` મનાય છે. હું સયુક્ત પર્વ પ્રકરણમાં બતાવી ગયા છુ. તે પ્રમાણે ક્ષયે પૂર્વા તથા વૃદ્ધો ઉત્તળના અપવાદાપવાદ નિયમે અને પ૯ ઘડી પ્રમાણુ શુદ્ધિ તિથિકાળના સંસ્કાર ગણિતથી ઉપર દર્શાવ્યા પ્રમાણે જ તિથિ વ્યવસ્થા શાસ્ત્રાનુકૂળ છે. પાંચમ એ પર્વતિથિ છે, તેમ ચેામાસાના ૭૦ દિવસ ગણવા માટે પણ પાંચમ તા જોઇએ જ. ૪૦—સ', ૧૯૯૨ માં સધના માટા સમૂહે રવિવારી લૌકિક પાંચમને ચેાથ માની તે દિવસે સંવત્સરી કરી હતી. તેને માટે કાઈ એમ જણાવે છે કે રિવવારે ચેાથ કરનારા વિરાધક છે. (પૃ. પર ) ઉ—એમ આરાધક કે વિરાધકનો પરવાના લખી દેવાથી કાઇ આરાધક કે વિરાધક થઈ જતું નથી. ખરી રીતે તીર્થંકરની આજ્ઞાથી પ્રતિકૂળ ચાલે કે ગીતા એ આચરેલ આચારણાને તાડે તે જ વિરાધક છે. અહીં તે શાઆધારે સ્પષ્ટ છે કે યદિ લૌકિક પ્રથમ અમાસે દિવાળી કરનાર વિરાધક બને તે જ રવિવારે ચાચ કરનારા વિરાધક બને, પ્ર—પૂ. વાચકજી મહારાજાએ તે દિવસે દિવાળી મનાવવાની આજ્ઞા કરી છે. ઉ—પૂ. વાચકજી મહારાજા જે શ્લાકમાં લૌકિક પ્રથમ અમાસે દિવાળીની આજ્ઞા કરે છે તે જ ક્ષેાકના પૂર્વાર્ધમાં પાંચમ વધે તે પહેલી પાંચમને ચાથ માનવાની આજ્ઞા કરે છે. આ વિષયમાં વિશેષ જાણવા ઇચ્છનારે ક્ષયવૃદ્ધિ પ્રકરણ તપાસી લેવું જોઈએ. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88