Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 60
________________ : ૫૫ : અશક્તિના કારણે પાંચમને તપ ચેાથમાં સમ્મિલિત થઇ તે નમ્ર છતાંયે દ્રઢ મન્તવ્ય છે કે કાઇપણ ભવભીરૂ, આજ્ઞાશકે તા ક્ષયમાં તેનું તપ સંવત્સરીમાં કેમ ન સમાઈ જાય ? | પાલક, શાસનપ્રેમી મનુષ્ય પૂનમ કે પાંચમના ક્ષયે અનુવાદએમાં વાંધા શું છે ? કજીની દલીલને લગારે માન આપી શકે જ જીએ પેાતાની દોલની પુષ્ટિ માટે તેની નીચેના ફકરામાં અતિ નહિં. અનુવાદક શ્રદ્ધાનું ડહાપણુ વધાયું છે, કિન્તુ આ અતિશ્રદ્ધા, ધર્માંધતા કે એપ્રિકસ ઇત્યાદિ ખતામા કેટલીક વાર દલીલોનું દેવાળુ નીકળે ત્યારે જ અપાય છે. મને તો એમ સાફ લાગે છે કે અનુવાદકજી પાસે કાઇ પ્રમાણુ ન મળ્યું ત્યારે અશક્તનું પ્રમાણુ સામે ધર્યું. એમાં પણ બરાબર સફળતા ન મળી ત્યારે અતિશ્રદ્દાની ક્િલેસેરીમાં ઝુકાવ્યું છે. વસ્તુતઃ તેમની નવીન માન્યતાની પુષ્ટિમાં તેમની પાસે કાઇ પ્રમાણુ નથી. ચેાથામાં “ અશક્તિમાં જયણા '' વાળા વિભાગ જોઇ લેવા. અશક્તિ માટેના શાસ્ત્ર પ્રમાણો જાણવા ઈચ્છનારે ગત પ્રકરણ ઉ—મહાનુભાવ, વ્યક્તિગત માટેની આજ્ઞા સારાય સંધ | માટે લાગુ ન પાડી શકાય. એક ખીમારને અશક્તિના કારણે પાંચમના તપ ચેાથમાં સમ્મિલિત કરવાનું કહ્યું એથી પાંચમના તપતા કે પાંચમના પર્વ'પણાના નિષેધ નથી કર્યા. અશક્તિના કારણે તેણે તપ ન કર્યાં એથી કાંઈ પાંચમ ઊડી જાય ખરી ? હરગીજ નહિં. પાંચમ તે કાયમ જ છે. આરાષા તેની આરાધના કરવાના જ. સશકતાને તેની આરાધના કરવાની રહી છે. હવે કદાચ તમે ક્ષીણતાને અંગે એકાદ રાગી વ્યક્તિ માટે સકારણ પાંચમ તપને નિષેધ કરો અને ચેાથ સંજ્ઞાવાળી તિથિએ સવત્સરી આરાધનામાં તે પાંચમનુ અનુષ્ઠાન માની લ્યે . એમાં કાઇને કાંઇ કહેવાનું રહેતું નથી; કિન્તુ પૂ॰ શ્રી જગદ્ગુરૂજી મહારાજાની આજ્ઞામાં જેમ પાંચમ | હું ગત પ્રકરણમાં ચૌદશ-પૂનમને એક દિવસે માનનારને લગતા દૂષણા બતાવી ગયા છું. આ ભા. દિના ચેાથ-પાંચમને એક દિવસે માનનારને પણ એ જ પ્રકારના દૂષા લાગે છે. જે પૈકીની નીચેની બાબત તે અવશ્ય વિચારણીય છે. અલુપ્ત છે તેમ અહી તમે પણ એ પાંચમને અલુપ્ત રાખીને | પૃ વાત કરે। તો જ તમારા વચનની કિ`મત અંકાશે. બાકી તમે પાંચમને લેપ કરી અને પૂ॰ શાસ્ત્રકાર મહારાજાના નામે તે ચડાવા; અને તેમાંય વળી અશક્તને માટે વિધાન કરાયેલ વિષિના આશ્રય છે. એમાં તે નરી પામરતા જ જાય છે. અશક્તિ માટે અપાયેલી છૂટ ક્ષીણતામાં કદી સ્વીકા નથી. દિ એમજ ડેાત તે પૂ ૫૦. જગદ્ગુરુજી મહારાજ પૂર્વજ્યાં તિો શિત્તે ફરમાવત જ નહિ. અનુવાદકજીતી માફક સા કહી શકત કે પાંચમ ત્રુટે તે તેનુ તપસવસરીના તપમાં સમ્મિલિત થઇ જાય છે, પરન્તુ તેઓશ્રી તા પૂર્વક્ષ્યાંની આજ્ઞા આપે છે. એનું શું કારણ ? એક જ કે અશક્ત માટે જે વિધાન છે તે ક્ષીણુ પાંચમમાં લાગુ ન જ પાડી શકાય. એક દિવસે ચેાથનું સંવત્સરી પર્વ અને પાંચમનું તિથિએમ બન્નેને એક સાથે માનવાથી બન્નેનું અનુષ્ઠાન પણ સેવી શકાતું નથી. તત્વ॰ અનુવાદકના ( વી૰ પુ॰ ૧૫, અ ૨૧, પૃ૦ ૩૪૨ ) કથન પ્રમાણે એક પના અનુષ્ઠાનને લાપ અથવા મૃષાવાદનું પાતક તેા લાગે છે જ. શુદ્ધ તિથિ મળા શકતી નથી, માટે ક્રાઇ તેને ખીચડી તિથિ કહેતા ય ચાલે. યદિ તમા તે દિવસને મુખ્યતયા ચોથ માનશેા તે ? પાંચમનું પ લાપાશે, અજ્ઞાની કે વજડ મનુષ્ય ક્ષીણુ પાંચમની આરાધના કરાતી નથી તે। ક્ષીણુ પર્વોની આરાધના શા માટે કરવી ? એમ કહી પર્વારાધનને ઉડાવશે. પૂ. શાસ્ત્રકાર મહારાજાઓની યે પૂર્ણ વિગરે આનાના ભંગ થશે. પછીની ઉદ્દય તિથિ છઠ્ઠું છે તેનાથી ૭૦મા દિવસે ચૌમાસી કરવામાં ગડબડ થશે. માજી મહાપર્વને લેપ થવાથી અનન્તવા નિષ્ણુય પશુ ખારગે પડશે. પાંચમના સંવત્સરી પર્વ થશે. કાષ્ટ કાષ્ટ તેા છઠ્ઠની પહેલા એટલે પાંચમે સંવત્સરી કરી છે એમ પણ માનશે. ચેથના ક્ષયે કૅ પાંચમના ક્ષયે ચેાથ-પાંચમે સંવત્સરી કરનાર બન્ને એક કાટીના ગણાશે કેમકે પાંચમને અહારાત્ર સ્વતંત્ર ન હોય ત્યારે પાંચમના ભાગે લેવાતી ચાથ એ પાંચમ જ છે. વિગેરે વિગેરે | આમ કરવામાં બીજો વાંધા આવે છે; જેમકે કાઈ પૂ આચાય. મહારાજે એક બિમાર મનુષ્યને અશક્તિના કારણે ાની લેવી ? એને ચૌદશના ઉપવાસના બદલામાં વીસ માળા ગણી લેવાનું ક્રૂરમા- હવાળી તિથિએ વ્યું. હવે એ રાગીનું દૃષ્ટાન્ત લઇ કોઇ વક્ર કે જડ બુદ્ધિવાળા જીવ એમ કહે કે ઉદય ચૌદશે પણ જ્યારે આવી છૂટ છે તા ક્ષીણુ ચૌદશે તે તેની આરાધના ન કરે તેા ચાલે જ. એટલે તે તત્વ॰ અનુવાદકજીના ક્ષીણુ પાંચમના રાને થોડા ફેરફાર સાથે ગાઢવીને આમ કહે કે “ સ્વતંત્ર ઉદય ચૌદશના તપ પણ જો વીસ માળાથી પૂરાય છે, તેા ક્ષીણુ ચૌદશનું તપ પશુ વીસ માળાથી પૂરાય એમાં વિધા નથી, અર્થાત્ ક્ષયે પૂર્વા ના નિયમે તેરશે ચૌદશ ન માનતાં ક્ષીણુ ચૌદશનું તપ માળામાં દાખલ કરાય તે ય ચાલે એ તદ્દન નિર્વિવાદ વાત છે. ” આવી લીલાથી ભરમા કોઈપણ વિવેકી ભવભીરૂ | લેવા ઇષ્ટ નથી માટે ચોથ લાપાશે. માબાળગેાપાળમાં મનુષ્ય કદી પણ ચૌદશના અનુષ્ઠાનને છેડે ખરા ? હરગીજ | પ્રસિદ્ધ આજે ચેાથની સંવત્સરી છે. ઇત્યાદિ કથનપૂર્વક નહિં. જ્યારે શ્રીમાન્ તત્વ- અનુવાદકજીની વાતો એવી છે કે | અનુષ્ઠાનના લેાપ કરવાથી ઉન્મત્ત ગણાશા, ચેાથમાં પાંચમને ।ડવામાં વાંધા નથી, પરન્તુ દરેક પ માટે આમ થતાં ! ભિન્નભિન્ન સ્મારાધક વિસામણમાં પડશે. યદિ આજે દિવસના અનિયમિતતા, અવ્યવસ્થા અને છેવટે પર્વારાધનને લેપ- | મેળ જ નહીં રહે એટલે શ્રી સમવાયાંગજી તથા શ્રી કલ્પસૂત્રની આજ્ઞાનું ઉલ્લંધન ચરશે. વિગેરે વિગેરે યદિ તમે તે દિવસને પાંચમ માનશે। તો ? ઉદય પાંચમ તા નથી જ છતાં ક્ષયે પૂર્વા અને સા સળે તિ ના નિયમે સપૂણું અહોરાત્ર પાંચમ છે માટે આજે સ ંવત્સરી નહીં કરી શકા અથવા તમાને સંવત્સરી માટે પૂર્વ વિસ પ્રસંગ પણ આવી જશે. | એક દિવસે ખે પતિથિ માનવાથી ઉપર દર્શાવેલ જટીલ પ્રશ્નાવલિ આવી પડે છે. દ્ધિ અનુવાદકજીના ક્થન મુજબ એમાં વાંધે ન આવતે હાય તા તેઓ યે પૂર્વાના નિયમનું શું કરવાના છે ? શું હું આ દરેકના નિકાલ કરવા માટે પૂ. વાચક્રવ શ્રી ઉમાઆ નિયમ આઠમમાં, અગિયારશમાં કે ચૌદશમાં લાગુ પાડવા અને પાંચમને લાગુ ન પાડવા એમ ? પૂ॰ શ્રી જગતૢ- | સ્વાતિજી મહારાજાની ક્ષયે પૂર્વાની માનાએ જ પ્રધાન ગુરૂજી મહારાજા પણ ાિં શા માટે લખે છે ? માટે મારી' | સાધન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88