________________
વિધાનિ
| પ્રકૃતિવાલા ભવિષ્ય
માટે પણ નિયમ બાંધ્યા :
: ૩૧ : (૨) gષાનામાવાઘોર્વત વિષેatતથિrg- | ( વિસં. ૧૫૮૩ ને વેર વિશે
સાધુમર્યાદા પટક બેલ ૧૦) (દીપ્રશ્ન ઘ૦ ૩, ૫૦૧, પૃ. ૨૪)] ઉ૦-મહાનુભાવ ! આ તે પુનવિધાન સૂત્ર છે. અહીં સ્વભrષ સતના તિથિ: પ્રમાણમિતિ | ૨૮૧ | પશુ કિક પંચાંગના અનુસારે જ બે તિથિ નિરૂપી છે.
(નપ્રશ્ન ૩૦ ૩, p. ૨૮, g૦ ૭ ) | તમે એ મર્યાદાપકમાં જોયું હશે કે નવમાં બોલમાં औदयिक्येकादश्यां श्रीहोरविजयसूरिनिर्वाणपौष
બાર પર્વની આરાધના આદેશી છે પરંતુ વક અને જડ धादिविधेयमिति (सेनप्रश्न उ०३, प्र० ३६३, पृ० ८७) |
પ્રકૃતિવાલા ભવિષ્ય કાળના માનવીએ વ્યામોહન પામે માટે ઉ૦–આ વૃદ્ધિ કે ક્ષયના દરેક પ્રશ્નો ગણિતથી તૈયાર
આ દશમા બોલમાં વૃદ્ધિપ્રસંગેનો પણ નિયમ બાંધે છે. થયેલા લૌકિક પંચાંગને અનુલક્ષીને જ પુછાયેલા છે. યદિ
| બાકી બે પિકીની કઈ તિથિ આરાધવી ? એ માટે તો પૂ પા. સંસ્કારવાળું આરાધ્ય રૂપક તૈયાર કરીને તેના આધારે
શ્રી આણંદવિમલસૂરીશ્વરજી મહારાજા પાસે પૂ. વાચકવર્થ પ્રશ્નોત્તર કરવામાં આવે તે કદાપિ નિર્ણય થઈ શકતો જ
શ્રી ઉમાસ્વાતિજી મહારાજાને “3 gf સત્તા અને નથી, માટે પ્રશ્નોત્તરમાં તિથિઓનું અસલી ગણિતવાળું
પાઠ મોજુદ જ હતું અને તે નિયમ પ્રમાણે જ તે કાર્ય સ્વરૂપ જ ધરવું પડે છે; કિન્તુ આરાધના તિથિઓમાં એ
કરવાનું હતું; કિન્તુ લૌકિક પંચાંગાનુસાર પર્વતિથિ બે રીતે મનાતું-સ્વીકારાતું નથી
આવી ત્યારે કોઈને વ્યામોહ થઈ જાય તેના નિવારણ માટે પ્ર–એનું કારણ ?
મર્યાદાપટ્ટકના પાલન માટે ફરજીયાત જણાવ્યું કે એક તિથિ
વિગઈ ને વાપરવી. યદિ અહીં કોઈ પ્રશ્ન પૂછતું કે કઈ તિથિ ઉ૦–લૌકિક પંચાંગમાં તે તેરશ અખંડ લખી હેય |
આરાધવી? તે આ. શ્રી આણંદવિમલસૂરિજી મહારાજ સાફ અને ચિદશને ક્ષય લખ્યો હોય છતાં આપણે આરાધનામાં તે
જણાવત કે પૂ. શ્રી. વાચકવર્યજીના પ્રષાનુસાર તેરશને ક્ષય માનીએ છીએ. આ તે તમે પણ
વર્તવું. એટલે આ કથન પણ માત્ર લૌકિક પંચાંગાનુસાર સ્વીકારો છે ને ?
જ ઘડાયેલ છે. પ્ર–એ તે શાસ્ત્રાનાના પાલન માટે સ્વીકારવું જ આ પ્રશ્ન પૂછનાર મહાત્માઓએ લૈકિક પંચાંગ સામે પડે તેમ છે, નહિં તે પર્વતિથિના અપલાપનો દેષ આવે
રાખીને જ પ્રશ્નો પુછ્યા છે તેમ જ “pfmara ઝુરાવા” છે અને આબાલગોપાલ અમને પાગલ ગણી કાઢે માટે | વગેરે ક્ષય પ્રશ્ન પુછાય છે. અર્થાત પર્વતિથિની હાનિપણ એ તે માનવું પડે તેવું છે.
વૃદ્ધિનાં પ્રશ્ન જે મળે છે તે લૌકિક પંચાંગને અનુલક્ષીને ઉ૦–બસ, એવી રીતે લૈકિક પંચાંગમાં ચૌદશ બેT છે અને જવાબ પણ લૈકિક પંચાંગને અનુલક્ષીને ઘડાયેલા લખી છે. આરાધનામાં બીજી ચાદશ માનનાર મહાનુભાવોને | છે. હજી પણ બીજાં કઈ બાધક પ્રમાણુ હોય તો રજૂ કરી લો. બે ચૌદશ જોઈ ભ્રમ થવાનો સંભવ છે. પ્રથમ ચદશને
પ્રશ્ન–હા, હજી ય બાધક પાઠ છે ખરે. એને પણ ચિદશ જ માનવાથી તેને પણ આરાધવાનો પ્રસંગ ઊભો
ખુલાસો આપી ઘો તો ઘણું સમાધાન થઈ જશે. જુઓ, આ થઈ જાય, તેમજ પૂર્વોક્ત દેશ તે ઊભા જ છે માટે ભ્રમનું | રહ્યો તે બાધક પાઠ. તે પાઠ હીરપ્રશ્ન, પ્રકાશ ત્રીજે, પૃ. ૧૮ નિવારણ કરવા અને દેષ ટાળવા બીજી ચૌદશને જ દશ
માં પ્રશ્નોત્તરરૂપે છે. પ્રશ્નકાર છે પૂ. પં. શ્રી નગર્ષિગણિજી માનવી અને પહેલી ચૌદશને તેરશ માનવી એ વ્યવસ્થા
મહારાજ:સાર્થક અને સાચી છે.
પ્રશ્ન-ચલા વાાં વાળ, પ્રમવારકારિ- પ્રવે–તમારી વાત તે યથાર્થ લાગે છે. લોકિક પંચાંગ
वृद्धोवाऽमावास्यायां प्रतिपदि वाकल्पो वाच्यते तदा षष्ठतपः જોઈને સામાન્ય મનુષ્યોને તો ભ્રમ થાય. મુનિવર જનક
क्व विधेयम् इति प्रश्नोऽत्रोत्तरम्-षष्ठतपोविधाने दिननैयવિજયજી પણ વીરશાસન પુ, ૧૫, અં. ૫, પૃ. ૧૬૫ માં
त्यं नास्तीति यथारुचि तद्विधेयतामिति कोऽत्राग्रहः ?" સ્વીકારે છે કે “પં. પદ્માનંદજી ગણિવર જેવા પણ પહેલી આઠમે આરાધના કેમ ન કરવી એ પ્રકારને પ્રશ્ન કરે અને ] એટલે કે ચદશે કલ્પસૂત્રને પ્રારંભ થાય અથવા અમાખુલાસો મેળવી બીજી આઠમ આરાધે.' આ ઉપરથી | વાયાદિની વૃદ્ધિમાં અમાસે કે એકમે કલ્પસૂત્ર આરંભાય તે તમારું કથન તે બરાબર છે કે લૈકિક પંચાંગ જોઈ ભ્રમ છઠ્ઠ કયારે કરે ? તેને ખુલાસો એ છે કે-છઠ્ઠ તપ માટે તે થાય જ છે.
દિવસને નિયમ નથી. યથારૂચિ કરે, આમાં આગ્રહ શાને? ઉ–ત્યારે તમે જે પાઠ આપ્યા છે તે લોકિક પંચાં- આ પાઠનો વિસ્તારથી ખુલાસો આપવાની જરૂર છે. ગને અનુલક્ષીને જ પુછાયા છે એ મારું કથન તમે બરાબર | આ પાઠે ધણુને વિશ્વમમાં નાખ્યા છે. જુઓ-પૂ૦ મુ. કલ્યાસમજી જ ગયા છે. હવે એના જવાબમાંયે લૈકિક પંચાંગના | વિજયજી મહારાજાએ પણ ઉ૦ નં૦ ૨૩ માં વ્યક્ત અનુસાર જ જવાબ અપાય એટલે એ વસ્તુ ખ્યાલમાં રાખીને | કર્યું છે કે-અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ ન માનવાથી જ જ પૂ. જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિજી મહારાજે અને એ છઠ્ઠને પ્રશ્ન ઊભો થયો છે. આજની માફક જે તે વખતે પૂ. શ્રી વિજયસેનસૂરિજી મહારાજે જવાબ આપ્યા કેT પણ ચાદશ અમાવાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરાતી હાત
ઔદયિકી તિથિ » અર્થાત બીજી તિથિ આરાધનીય છે. અથવા મનાતી હોત તે શ્રી વિજયહીરસૂરિજીની પાસે આ હવે સમજ્યા ? બેલો હજી કોઈ બીજો પાઠ પણ બાધક છઠ્ઠનો પ્રશ્ન આવત જ નહીં. આથી સિદ્ધ થાય છે કે તે હેય તે જણાવી ઘો.
સમયમાં ચૌદશ અમાવાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાની
રૂઢિ ન હતી. પ્ર૦-હજી બાધક પાડે છે. જૂઓ પુ. આચાર્ય શ્રી આણંદવિમલસૂરિજી મહારાજા ફરમાવે છે કે
| ઉત્તર-અહીં પણ પ્રશ્નકાર લાકિક ગણિતથી તૈયાર થએલ “તિથિ પદ gિ gવા વન વિવાદ ન વારિલિ” તિથિ સ્વરૂપને સામે રાખીને જ પ્રશ્ન કરે છે. આ સાફ વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com