Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 44
________________ [: ૩૯ : મહિને ઘટે તેય શીલ પાળે છે, વધે તેય શીલ પાળે છે. [તેથી જ વીરશાસનના કાતિ પંચાંગમાં ય કલ્યાણકને અંગે માસી, છમાસી કે વર્ષીતપ કરનાર અધિક માસમાં | પ્રાચીન માર્ગ સ્વીકારાયો હતો. પાછળથી ચૌદશ પૂનમની પશુને દેષ માનો તપને છોડતો નથી. એટલે એમાં દિવસ | ચર્ચામાં કલ્યાણકને પ્રશ્ન જોડવાથી ઠીક થશે એમ માની તિથિને કશેય સંબધ નથી, કિન્તુ તિથિ, દિવસ કે નક્ષત્ર તેમણે પહેલાં પંચાંગને પ્રથમવ માવતર જેવું સાથે સંબંધ રાખનાર વિધાને જેવા કે છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, ભૂલવાળું જાહેર કરી બીજું પંચાંગ છાપ્યું છે. જેમ ઓળી, પક્ષધર, ૫ખવાસે, અક્ષયનિધિ, તપ, માસધર, દેઢ- | સત્યાર્થ પ્રકાશની પહેલી આવૃત્તિ અને સંસ્કારિત માસીધર, રત્નાવલ્યાદિ તપ, બાર પર્વ, ૧૨૦ કલ્યાણક, રોહિણી | પહેલી આવૃત્તિ તેમના કશ્ચિત મતને સિદ્ધ કરવાને પર્યાપ્ત તપ વિગેરેમાં દિવસની મુખ્યતા છે એટલે તેમાં દર્શાવેલ પુરાવારૂપ છે તેમજ વીરશાસના આ ક્રાતિ પંચાંગની પહેલી સંખ્યા પ્રમાણે અહેરાત્ર લેવાય છે. ક્ષયવૃદ્ધિના પ્રસંગે એક આવૃત્તિ અને બીજા જ સપ્તાહમાં બહાર પડતી સંસ્કારિત દિવસને ફેરફાર કરીને પણ એની સંખ્યા પૂર્તિ કરવામાં આવે | આતિ એ તેમના પંચાંગને કપિત હોવાનું પૂરવાર કરે છે. છે. આ ન્યાયે પૂનમ પર્વને લેપ પણ ઈષ્ટ માની વસ્તુતઃ ક્ષીણ પૂનમને લેવા માટે જ આ બધો પ્રયાસ શકાય નહીં. ખેડાયો છે. - પ્ર–એક દિવસે ભિન્નભિન્ન બે ત્રણ તપ આવે ત્યારે અર્થાત ઉપરોક્ત વિચારણાથી સમજમાં આવશે કે શું કરવું ? એકમાં દરેકનો સમાવેશ કરવો જ પડે. તેવું જ | પર્વને લેપ કઈ રીતે ઇષ્ટ નથી અને પૂનમને ક્ષય થાય ચૌદશ-પૂનમને અંગે છે. તે તેરશને ક્ષય તથા પૂનમ વધે તે તેરશની વૃદ્ધિ માનવી ઉ૦–પમાં સજાતીય પર્વોને આપસમાં એક બીજામાં જોઈએ અને પંચાંગમાં પણ એ જ રીતે લખવું જોઈએ. સમાવેશ થતો નથી કિન્તુ વિજાતીય પર્વોને કદાચ પરસ્પર પ્ર–કદાચ તેમ માની તે લઈએ પણું પંચાંગમાં એક બીજામાં સમાવેશ થાય છે એવી પ્રવૃત્તિ છે. લખવું શા માટે ? પ્ર–આ કથન કંક સ્પષ્ટીકરણ માગે છે. | ઉ-ચૌદશના ક્ષયે તેરશનો ક્ષય અને પહેલી ચૌદશને ઉ–બાર પવી એ તિથિ પર છે. તેનો એક સ્થાને બીજી તેરશ લખવાને જે હેતુ છે, તે જ હેતુ પૂનમના બીજામાં સમાવેશ થતો નથી. કોઈ પણ પર્વતિથિ બીજી પવી. | ક્ષયે અને વૃદ્ધિમાં પણ તેરશને ક્ષય-વૃદ્ધિ લખવાને પણ છે. તિથિમાં જોડી શકાય નહીં. પ્રવ–પંચાંગમાં હાનિવૃદ્ધિ ન લખવાનાં કારણે નીચે વન આદિના ૧૨૦ દિવસે એ કલ્યાણક પર્વો છે. | મુજબ છે. તત્ત્વ અનુવાદક જણાવે છે કે “ જે પર્વતિથિનો ક્ષય જણાવે તે અજ્ઞાન લોક એમ એક કલ્યાણુકને અનુષ્કાનમાં દરેક કલ્યાણકાનું અનુષ્ઠાન | સમજે કે આજે તે તિથિ છે નહીં, ત્યારે છેવા કરવામાં સામેલ માની શકાય નહીં. જો એમ હોય તો મૌન એકા શો વાંધે ! આવું સમજીને તિથિને દિવસે જે આરંભે ન દશીના પાંચ કલ્યાણ કે પાંચ વર્ષ સુધી કરવાને શા માટે સેવાતા હોય તે પણ સેવવા માંડે. વળી પર્વતિથિ બે જણાવે આદેશ છે ? પિષ દશમીના પણ ત્રણ સ્વતંત્ર દિવસ તે નિવિવેકી લેક પહેલી તિથિએ આરંભ સેવતા સેવતા લેવાય છે. એવા નિર્વસ પણ બની જાય કે પહેલી તિથિએ કરાય આંબેલના ૯ દિવસે તે એળી પર્વ છે. તેમાં હરકેઈIછે ને તે બીજી તિથિએ પણ કેમ ન કરાય ! ” યાવત તિથિ ઘટે તે એક એળીને દિવસ બીજા દિવસમાં દાખલ તેઓ તે દિવસે પણ છેવા કરવાદિકના આરંભે બેધડક માની શકાય નહીં. કરવા મંડી પડે. ” (વીર- પુ૧૫, અં૦ ૨૩, પૃ૦ ૩૬૧) | વદ ૦)) ધટે તે અમાસ અને ચાદશના ભિ| ઉ-દિ લેખક તથા વાંચકની બુદ્ધિ દગા ને આપે તો ભિન્ન દિવસે લેવાય છે કેમકે તે બને તિથિપર્વો છે. | આ પાઠમાં પુનમની હાનિ-વૃદ્ધિ ન કરવાની સ્પષ્ટ કબુલાત ચતુષવ પિંકીની આ તિથિઓને બિકુલ સ્વતંત્ર છે. તે આ પ્રમાણે– રાખવી જ જોઈએ. યદિ પૂનમને ચૌદશમાં ભેળવી દેવાય તે પૂનમનો એક જ દિવસે તિથિપર્વ આવે, ક૯યાણકપર્વ આવે અને | અભાવ થશે કે પૂનમને ક્ષય મનાશે. અજ્ઞાન લેક “ ક્ષીણ રોહિણી પર્વ આવે તો એક દિવસે ત્રણ ત્રણ ભિન્ન ૫] પૂનમનું અનુષ્ઠાન કરતું નથી તે બીજી પતિથિઓનું હોવાથી અશક્ય પરિહાર યા આગારની અપેક્ષાએ કદાચ અનુષ્કાને શા માટે કરવું?” એમ સમજી ક્ષીણ પર્વના અનુએક દિવસે આરાધ્ય પણ મનાય છે. ચૌદશે મહાવીર મોક્ષ. કાનને જલાંજલી આપશે. અંતે નિકવંસ પરિણામી મનુષ્ય કલ્યાણક મનાય પણ અમાસ તે અમાસે જ હોય. | સફાઈપૂર્વક કરાતા પર્વલેપને બદલે ખુલ્લંખુલ્લા પર્વલોપ વળી ચતુપૂર્વી વિગેરેની શાશ્વત આરાધના છે યાને | કરવા મંડી પડે અને વઢજડતાના યોગે ચતુપવી કે બા૧૨ પવનો આબાળગપાળ પ્રસિદ્ધ આરાધના છે જ્યારે | પવને નુકસાન પહોંચાડે તે આશ્ચર્યો શું છે? આ તે વ્યાજના ક૯યાણક તપ વિગેરેની કદાચિક અને વ્યક્તિગત આરા-Tલેભે મૂળ મૂડી ખેવા જેવું થાય. ધના છે. આ વસ્તુ પણ પંચાંગકારોને ખ્યાલમાં રાખવી વળી બે પૂનમ કરવાથી તે પરિણામે પૂનમના અનુષ્ઠાનને જોઈએ. પંચાંગમાં ૧૨ પર્વોની ક્ષયવૃદ્ધિની વ્યવસ્થા બરાબર જ ધક્કો પહેચશે એ તરવ અનુવાદકના ઉપરના કથનમાં કરવી જ જોઈએ અને લેકપ્રસિદ્ધ જૈન તહેવારોની| સ્વીકૃત છે જ. વ્યવસ્થા બરાબર કરવી જોઈએ. - પ્ર–પૂનમની વધઘટ લખવાથી એને ધક્કો પહોંચે પંચાંગમાં ૧૨૦ કાણની વ્યવસ્થા કરવાની પ્રવૃત્તિ ! એવું બનવાનો સંભવ નથી. આજ સુધી ન હતી. તવ, અનુવાદક પ્રશ્નોતરીમાં આજ ઉ–મહાનુભાવ! અત્યાર સુધીના અનુવાદકજી વિગેરેના વાતને કબલે છે ( વીર પુ૦ ૧૫, અં૦ ૩૨, પૃ૦ ૪૯૫ )/ લખાણે તપાસ એટલે તમને મારા કથનની ખાત્રી થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88