Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 50
________________ : ૪૫ : સંવત્સરી કરી હતી. સંવત ૧૯૬૧ માં પણ ભાદરવા શુદિ પૂનમની વિસ્મૃતિને અંગે કરેલ વ્યવસ્થાના આધારે ક્ષીણ ૫ ને ક્ષય ચંદુ પંચાંગમાં હતા પણ પ્રાયઃ સર્વ સંધે પાંચમનું અનુષ્ઠાન છણે કરવાનું કોઈ પણ બુદ્ધિવાન પુરુષ છઠને ક્ષય માન્યો હતો, માટે અઠ્ઠાઇધર-શ્રાવણ વદિ ૧૨ શકવાર અને સંવત્સરી ભાદરવા સુદ ૪ શુક્રવારે કરવી વિસ્મૃતિમાં ય જણાવે નહીં, તે પછી અ-વિસ્મૃતિમાં તે એ જ શ્રેયસ્કર લાગે છે. એવો આદેશ કરે જ શાને ? એટલે તેઓએ પણ આવી કલ્પના કરી જ નથી. તેઓ તે એમજ જાહેર કરે છે કે(વીરશાસન વર્ષ ૧૧, અં. ૪૧, અશાપ શુદિ ૧૪ શુક્રવાર. તા. ૨૧ જુલાઈ ૧૯૩૩ પૃ. ૬૩૭ તથા આ લેખ પંચાંગમાં છ ઘટે છે માટે છઠ્ઠ ધટાડવી. પૂર્વકાળે ય તેમ તા. ૨૧ ઓકટોબર ૧૯૩૨ ના અંકમાં પણ પ્રગટ થયેલ છે.) થયું છે અને આમાં શ્રી સંધના વિચારશીલ હોને પણ મત છે આ જ વિષયમાં બીજો લેખ પણ તેઓશ્રીને મળે છે. આ સાથે જ તેઓશ્રીને પાંચમના ક્ષયે ચોથમાં તેની પૂજયપાદ સકલારામરહસ્યવેદી આચાર્ય દેવ શ્રીમદ્ આરાધના આવી જાય છે તે ઇષ્ટ ન હતું. યદિ એમ જ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાએ કરેલું સ્પષ્ટીકરણ.” હેત તો આજ જે નવીન કપના ચાલી રહી છે તે પ્રમાણે આગામી શ્રી પર્યુષણુ પર્વને અંગે ઘણું અમારે | જરૂર જાહેર કરત કે પાંચમના ક્ષયે એથમાં તેની આરાધના અભિપ્રાય જાણવાની ઉત્કંઠા લખી જણાવે છે. અગાઉ તા. | આવી જાય છે, કિન્તુ એમ ન કરતાં વર્ષોથી માન્ય ચંદુ ૨૧ ઓક્ટોબર ૧૯૩૨ ના રોજ આ વિષેનો એક પ્રક-| પંચાંગને છેડી પંજાબી અને ગુજરાતી પંચાંગના આધારે ત્તર અમે જણાવી ચુકયા હતા. તા. ૨૧ જુલાઈ ૧૯૩૩ ના ઇને ક્ષય જાહેર કર્યો. આ સ્થાને તે તેઓશ્રીને વિચારવાની અંકમાં શ્રી વીરશાસન પત્રે તેને ઉતારે ફરીથી પ્રકટ કર્યો પૂરેપૂરી તક મળી છે, તેને પૂરેપૂરો વિચાર પૂ. આચાર્ય હતો. આ પછી જે કાંઈ ઊહાપોહ થયો છે તેના ઉપર બારીક | મહારાજશ્રીએ કર્યો છે છતાં ય તેઓશ્રી એમ નથી ફરમાવતા દયાન આપતાં અમને જણાયું છે કે શ્રી સંધના વિચારશીલ કે પાંચમને ક્ષય કરે ઇષ્ટ છે. પાંચમા ક્ષયે તેની વૃદ્ધો અમારી સાથે એકમત છે. જિજ્ઞાસુઓની જાણ માટે આરાધના ચોથમાં આવી જાય તેમ પણ નથી માનતા. અમારો અભિપ્રાય પુનઃ જણાવવાને અમને હરકત નથી. તે માત્ર બીજા પંચાંગના આધારે છઠને ક્ષય જાહેર કરે છે. આ રહ્યો. વર્તમાન ૧૯૮૯ ના વર્ષમાં ચંડ પંચાંગમાં પૂ. આચાર્ય મહારાજશ્રી એક વસ્તુ એ પણ જણાવે છે ભાદરવા શદિ ૫ ને ક્ષય લખ્યા છે અને બીજા કે “ પર્યુષણમાં તિથિને વધઘટ કરવા જરૂર ન રહે ” આ જાભી ગુજરાતી વગેરે પંચાંગમાં શુદ છઠને ક્ષય, કારણ કાંઈ સબળ કારણ નથી. આ એક સામાન્ય કારણ છે, લખ્યા છે. વલપિ પર્યુષણની અઠ્ઠાઈમાં તિથિની વધઘટ તે ઘણી વાર આ પ્રમાણે સં. ૧૯૫૨ તથા ૧૯૬૧ માં પણ હતું] આવે છે, એટલે હાનિ-વૃદ્ધિ ન થાય એ ઈચ્છવું એ નિરૂપઅને તે સમયે શિષ્ટજનોએ છઠ્ઠનો ક્ષય અંગીકાર કરીને | યોગી છે, છતાં આ કારણને સબળ માનીએ તે તેઓશ્રી શદિ ચોથની સંવત્સરી આરાધી હતી. તે અનુસાર આ| એક પવની જ નહીં કિન્તુ અઠ્ઠાઈનાં આઠેય દિવસની વધવખતે પણ શ્રાવણ વદિ બારસ ને શુક્રવારે અઠ્ઠાઈધર તથા| ઘટને ઠીક નહિ માનતા હોય એમ સ્વીકારવું પડે છે. ભાદરવા શુદિ ચોથ ને શુક્રવારે સંવત્સરી એટલે વાર્ષિક પર્વ - પુ. આચાર્ય મહારાજશ્રી વિજયદાનસૂરિજી મહારાજે તે ઉજવવું જોઈએ. પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ કરવો જોઈએ એમ કયાંય લખ્યું જ (વીરશાસન પુ. ૧૧. અં. ૪૪ શ્રાવણ વદિ ૬ શુક્રવાર.] નથી. અરે ! એટલું જ નહિં કિન્તુ ઠેઠ છઠને ક્ષય માન્યો. તા. ૧૧ ઓગસ્ટ ૧૯૩૬ પૃ. ૬૮૬) આમાં આપણી પ્રાચીન પ્રચલિત પરંપરા પ્રત્યે તેમનું બહુમાન આ બને લેખોમાંથી નીચે પ્રમાણે મુદ્દા તરી આવે છે. અને આદર જણાઈ આવે છે. તેઓશ્રી સુવિહિત આચાપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ ન થાય. રાને તેડે અને સંઘભેદનું પાપ માથે હારે, એવું પગલું ભરે ખરા! હરગીજ નહિં. અને એટલા માટે જ સંધના વિચારચંડુ પંચાંગમાં ભા. શુ. ૫ ને ક્ષય હતે છતાં પંજાબી શીલ વૃદ્ધોના વિચારને ટેકે લીધે છે. કેટલી દીર્ધદર્શિતા ? અને ગુજરાતી વગેરે પંચાંગોમાં છઠને ક્ષય હોવાથી કેટલી વિચારશીલતા ? અને પ્રાચીન પરંપરા પ્રત્યેની કેટલી છઠ્ઠને ક્ષય કર્યો છે. શ્રદ્ધા ? તે જણાઈ આવે છે. યદિ ગત વર્ષે આ વિચારવિચારશીલ વૃદ્ધોના સહકારને સાથ આપી તેમના પ્રત્યે શીલ વૃદ્ધોના વિચારને બહુમાન અપાયું હોત, વિચારશીલ બહુમાન-આદર દર્શાવ્યાં છે. વૃદ્ધોના વિચારે પ્રત્યે ઉપેક્ષાભાવ અને અનાદરભાવ પ્રહ–જેમ વિસ્મૃતિમાં ક્ષીણ પૂનમનું અનુષ્ઠાન એકમે પ્રગટ ન કર્યો હતો તે કેટલો લાભ થાત? છેવટે ગુરૂ આજ્ઞાનું કરવાની આજ્ઞા છે તેમ અહીં ક્ષીણ પાંચમનું અનુષ્ઠાન | પાલન અને શ્રી જૈન સંઘમાં શાંતિ એકતા, સંધ પ્રત્યેનું છે માની છઠ્ઠને ક્ષય કહે છે એમ કેમ ન હોય? બહુમાન જળવાત. પૂ. પા. સુવિહિત આચાર્યદેવ, સૂરિ. ઉ૦–પૂ. આ. શ્રી વિજયદાનસુરિજી મ. પિતાના લેખમાં | પંગ, શાસન પ્રેમી મહાત્માઓ પ્રત્યે બહુમાન અને ભક્તિનું એ કારણ બતાવ્યું નથી. તેઓ તો સાફ લખે છે કે-“ઘણું પુણ્ય હાંસલ જરૂર થાત, ખેર ! આ વર્ષે યદિ વિચારશીલ મહાત્માઓના પગલે ચલાય તોયે પંચાંગમાં ભા. શ. ૬ ને ક્ષય થાય છે ” “ પંજાબી ગુજ. | સુવિદિત ગીતાર્થે રાતી વિગેરે પંચાંગોમાં છઠ્ઠનો ક્ષય લખે છે. ” વિગેર| કલ્યાણકારી છે. પ્રશ્ન–વી. તંત્રીને મત છે કે- આપણી ફરજ છે કે પૂ. શ્રી જગદગુરૂજી મહારાજાએ પણ જેમ વિસ્મૃતિના કારણે એ એકમ આદેશી છે તેમ પાંચમને બદલે છઠ્ઠ આદેશી જ! જે પરંપરા શાઅમર્યાદાથી વિપરિત હોય તે ગમે તેટલી નથી. એટલું જ નહીં કિg pહ્યાં ને પ્રયોગ કરી | પ્રાચીન હોય તે પણ તેને તજી દેવી.” ( વીર પુરુ ૮, અં૦ ૮, ફકરો ૪, પૃ. ૧૭૨) ચોથ જ આદેશી છે. પછી છઠ્ઠ શા આધારે લેવી! વળી | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88