Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 29
________________ પ્રસ્તુત શ્લોકમાં ત્તિશિઃ ક્રમ છે, શાર્યા કૃદન્ત છે અને કમણી પ્રયાગ હાવાથી કમાં પ્રથમા વિભક્તિ છે. આ વસ્તુને ધ્યાનમાં રાખી અથ કરીએ તે 'જ્ઞાર્નના બન્ને પ્રસંગને અનુલક્ષીને એક જ પદ્ધત્તિએ અથ થાય છે. : ૨૪ : અર્થાત્ પૂ॰ વા॰ શ્રી ઉમાસ્વાતિજી મહારાજાના પ્રધાષમાં વધઘટને હટાવી પતિથિને વ્યવસ્થિત કરવાનુ... જ વિધાન છે. શ્લોકના અર્થ આ પ્રમાણે સાધી શકાય છે-ક્ષયમાં પૂર્વ'તિથિ કરવી ( માનવી ), * વૃદ્ધિમાં તિથિ કરવી ( માનવી ) તથા ભગવાન શ્રી જ્ઞાન નિર્વાણુ લૌકિક માન્યતાએ કરવાં. પછીની મહાવીરસ્વામીના વિસ્તારા—ક્ષય પ્રસંગે ક્ષીણુને બદલે યોગ્ય છે-સ્વીકાર્ય છે. વૃદ્ધિપ્રસંગે બે પૈકી યેાગ્ય છે–સ્વીકાય છે, અને ભ॰ શ્રી મહાવીર પ્રભુના જ્ઞાન તથા નિર્વાણુ લેકાનુવૃત્તિએ ( લૌકિક પ ંચાંગમાં અનુસાર ) કરવા યેાગ્ય છે. | ઢાય તે પૂતિથિ લેવી ઉત્તરતિથિ લેવી અર્થાત્—આઠમ ધટે તે સાતમ આઠમ અને, આઠમ વધે તે ખીજી આઠમ આઠમ અને, વૈ શુ॰ ૧૦ અને આ॰ વ૰ •))નું અનુષ્ઠાન લા જે વારે તે પ` માને તે વારે કરાય. આ અપવાદ સૂત્ર છે. 'મેશાં અપવાદ એ ઉત્સગથી અળવાન ઢાય છે. અપવાદ વિધાનમાં ઉત્સર્ગને લાવી દાખલ કરવા એ એક જાતનું. અજ્ઞાન છે. આ લેાક સૂત્રરૂપ છે. એટલે જેમ તે અપવાદરૂપ છે તેમ અપવાદાપવાદરૂપ પણ છે. એકદરે આ શ્લોક ક્ષીણુ અને વૃદ્ધિતિથિની સુંદરતમ વ્યવસ્થા કરે છે. આ શ્લોકના પૂર્વાધમાં ઉદયતિથિના અપવાદ છે અને લૌકિક માન્યતાને પ્રતિકાર છે. ઉત્તરામાં ઉદયતિથિ અને વૃદ્દી ઉત્તત્તના અપવાદ છે. પૂર્વ વાચકજી મહારાજાએ આ લેાકથી એક આના કરી છે અથવા મુશ્કેલીના માત્ર તોડ કાઢયા છે એવું નથી, કિન્તુ તેઓશ્રીએ વાસ્તવમાં ગણિતથી જે થવુ જોઈએ. તે જ નિષ્કર્ષ આ ક્ષેાકમાં બતાવ્યેા છે. જુએ. ૧-વિ॰ સસ્તું. ૧૯૯૪ના પાત્ર વિક્રમાં સેામવારે પડવા ઘડી ૧, પળ ૪૯ છે, પછી બીજ ખેસે છે, તે જ રાત્રે ૨ ૫૭, ૫૫ ૩૬ જતાં ખીજ પુરી થાય છે અને ત્રીજ એસે છે. મગળવારે પ્રાત:કાલે ત્રીજ ઉદતિથિ છે. અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દિગમ્બર મતમાં હંમેશાં ૬ ઘડી સુધી રહેતી ઉદ્દય તિથિ પ્રમાણુ મનાય છે. આ નિયમ વાસ્તવિક રીતે હાનિ-વૃદ્ધિ પ્રસંગે જ ઉપયોગી છે, તિથિને શુદ્ધકાળ ૫૯ ઘડી જ છે જેમાં ૬ ઘડીની વધઘટ કરવાથી ૬૫ અને ૫૪ ધડી આવે છે જે ભાગકાળ લાકિક તિથિઓમાં સ્વીકારાય છે, એટલે પ ઘડી પ્રમાણ્ શુદ્ધ તિથિને સ્પષ્ટ કરવા માટે આ પણ એક બીજા પ્રકારની રીત છે. આ રીતે પા॰ વ૦ ૧ માત્ર પાણા બે ઘડીની છે તે ઓછામાં ઓછી ૬ ઘડીની હાત તા જ સામવારે તે પ્રમાણ મનાત, તેા દિગમ્બરીય મતે સામવારે તે એકમ નથી કિન્તુ બીજ છે. બીજી રીતે તપાસીએ તે તિથિને શુદ્ધ ભાગકાળ ૫૯ ધડી (ર૯રૃર મુદ્દત ) છે છતાં અહીં બીજ ૫૬ ધડીની અની ગઈ છે. તેને જ ૫૯ ધડી પ્રમાણ કહપીએ એટલે શરૂમાં ૩ ધડી વધારીએ તેા સેામવારે ઉદયકાળે બીજનું અસ્તિત્વ દેખાશે. આ રીતે પશુ સે।મવારે બીજ સાધ્ય છે. પ્ર૦-પ ધડોની તિથિ, એ સ્કુલ ગણિત હતું. આ વિજ્ઞાનના યુગમાં એ સ્કુલ ગણિતની વાતેા ન ચાલે. ઉ-ભાઈ, સાયનગણિત જ સમ છે, બાકી નિરયન ગણિત કે જેને આપણે માનીએ છીએ તે તેા સ્કુલ જ છે, વી॰ ત ંત્રી પણ જણાવે છે કે–' સ્થુલ માન જ ઘણા જ્યેાતિવિંદાને સમ્મત છે માટે અમે પણ સ્કુલ માનનેા જ ઉપયેગ કરીએ છીએ. '' તે પછી તિથિની ગડબડમાં આગમાક્તસ્કુલ ગણિતથી તિથિ શુદ્ધ કરવામાં આવે તેા ખાટુ શું છે ? ભૂલવું ન જોઇએ કે ક્ષયે પૂર્વા નિયમ પણ સ્કુલ વિધિ જ છે. અત્યારે મનાતી અંગ્રેજી મહિનાની તારીખેા પણ સ્કુલ ગણિતરૂપ જ છે, તેા સ્કુલ ગણિત સેમવારે ખીજ હાવાની તરફેણુમાં છે. ! અહીં પૂ॰ વાચકજી મહારાજાની એ જ આજ્ઞા છે કેક્ષીણુ ખીજના અનુષ્ઠાન માટે પૂર્વી તિથિ-સામવારી એકમ યાગ્ય જ છે. કેવા સરસ સમન્વય છે ? પાંચમ ગુરૂવારે છે તેમ શુક્રવારે છે. એમાંની એક પાંચમ નકલી છે, બીજી અસલી છે, તેમાં નકલો ક અને અસલી કઈ ? એ તારવવું ડાય તા તેની તડજોડ તપાસવી પડે છે. તે આ પ્રમાણે-અસલમાં તિથિના ભાગ પ૯ બડી હૈાય છે ખીજના સ્વતંત્ર ભાગકાળ ૬૦ ૫૫, ૫ળ ૪૭ છે; કિન્તુ જ્યારે અહીં પાંચમ ૬૪ ધડીની બની ગઇ છે, એટલે હાવી તે ઊગતા સૂર્યને દેખતી નથી માટે ખીજના ક્ષય મનાય છે. તે દિવસે સેામવારે ૪૦ ૧, પળ ૪૯ થી ૧૦ ૫૭, પળ ૩૬ સુધી ખીજના ભાગકાળ છે. આથી સામનેા અહેારાત્ર ખીજતું અનુષ્ઠાન કરવાને યોગ્ય માનવા જોઇએ. જોષએ તેના કરતાં વિશેષ ભાગવાતી પાંચ ઘડી અભિ વિષત છે. આ ઘડીએ પાંચમની નથી, પાંચમને નામે આપચારિક-ચડેલી છે. શુદ્ધ પાંચમ તારવવા માટે આ પરિકી મુડીને દૂર કરીએ એટલે પહ ઘડી પ્રમાણ શુદ્ધ પાંચમ રહેશે. ૨—વિ॰ સ′૦ ૧૯૯૩ માં ભા॰ શુ? ૪ બુધવારે ૪ ૫૭, ૫૧ ૪૬ છે પાંચમ ગુરૂવારે ૬૦ ઘડી સુધી છે, શુક્રવારે પણ પાંચમ લાંબો થને ૬૦ ૨, ૫૦૨ સુધી છે પછી છઠ્ઠના પ્રારંભ થાય છે. આ પાંચમ બુધ, ગુરૂ અને શુક્ર એમ ત્રણ વારને ભોગવે છે. ગુરૂ શુક્રના એ સૂર્યોદયને સ્પર્શે છે માટે પાંચમ વૃદ્ધિ તિથિ છે. માસવૃદ્ધિમાં પડેલા મહિના અભિવૃધિત છે તેમ તિથિવૃદ્ધિમાં પહેલી તિથિ અભિવર્ધિત છે. બીજી રીતે કહીએ તે “ સૂર્યાદય પહેલાની ઘડીઓવાળા ભાગ અપ્રમાણૢ મનાય છે.” આ ન્યાયે પાંચમની શરૂની પાંચ ધડી ઔપચારિક છે, નકલી છે અને પછીનેા કાળ એટલે ગુરૂવારની ઘડી ૩ * ચે—તિષ: યે, યે સતિ ચા, f-ક્ષીજીચા: | થી શુક્રવારની ધડી ૨ સુધીના વખત વાસ્તવિક પાંચમ છે - સ્થાને સત્તિયિત્વન વર્તુ યોગ્યા, પૂર્વાતિથિ:-પૂર્વયિતા સિવિય । એટલે શુક્રવારના પાંચમ એ અસલી પાંચમ છે. પૂર્વની कोऽर्थः ? अष्टम्याः क्षये उपस्थिते श्रष्टमीसम्बन्धी कार्यकरणा- પાંચ ઘડી વસ્તુત: પૂર્વતિથિનું અંગ છે જે ગણિતની समर्था पूर्वस्थिता सप्तमीति । सप्तम्येवाष्टमीत्यर्थः । ભાંજગડમાં પાંચમનું અંગ બની ગઈ છે, www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88