________________
નથી અને *"
આ મહિને ૧૪૪ / પણ
: ૧૯ : ભંગ કરો છો. એક બાજુ તમે ઉદયને આગ્રહ રાખે છે | રીતે આચરણ નથી તેમજ ઉદય ચૌદશે પૂર્ણિમા, અમાવાસ્યા અને બીજી બાજુ “ હમ સા તિદિ ” ને છડેચોક | માનવી, ઉદય ચોથે પંચમી માનવી એમાં તમારા જ મતે ભંગ થાય છે અને વિચાર કેમ નથી કરતા ? મહાનુભાવ, ૩યંમિ = તિરિ ” ની આજ્ઞાભંગને દોષ આવશે, તમારી સ્વછંદ માન્યતા ખાતર શાસ્ત્રજ્ઞાન ભંગ ન કરાય | અર્થાત્ ઉદય ચૌદશે પૂર્ણિમા, ઉદય ચોથે પાંચમ માનવાની એનો બરાબર ખ્યાલ રાખશો.
આચરણું નથી અને તમારી માન્યતાનુસાર આજ્ઞાભંગ પ્રશ્ન--અમે દર મહિને ૧૨ એમ બાર મહિને ૧૪૪
પણ થાય છે. આ બે મહાન દે આવે છે માટે તમારી પર્વે માનીએ છીએ. પછી વાંધે કયાં છે ? શાસ્ત્રાણાને | ૫
| કલ્પના કોઈ રીતે ઉચિત નથી. ભંગ કયાં થાય છે ?
પ્રશ્ન--આ વાત તે અમારી કલ્પનામાં જ નહોતી. તમે ઉત્તર-થની સંવત્સરી આવવાથી ૧૪૫ પર્વ થયાં. 11
a s | યુક્તિ અને શાસ્ત્રાધારે સત્ય સમજાવ્યું. હજી બીજું દૃષ્ટાત હવે તમે પૂનમ અમાસને ચૌદશમાં મેળવો અને ભા. શુ.
આપી સમજાવો તે ઉપકાર થશે. પાંચમને ચોથમાં મેળો એટલે એકદમ ૨૫ પર્વના સંવર |
ઉ૦-સાંભળે ત્યારે. પૌષધમાં એકાસણું, આયંબિલ
ઉ-સાભળી ત્યાર. પાધિમાં એકાસણ, દિવસો લેપાશે, ૨૫ આશ્રવ દિવસ વધશે અને ઉદય | આદિ કરી આહાર લઈ શકાય છે તેમ કઈ એવી કલ્પના ચૌદશે પૂર્ણિમા કે અમાવાસ્યા; તથા ઉદય એથે પાંચમ | કરે કે યદિ પૌષધમાં ખાવા-પીવાની છૂટ છે તે સામાયિકમાં માનવાથી “ ૩યંમ ના તિહિ” ની આજ્ઞાને તમારા મતે ! શું વાંધો છે ? છડેચોક ભંગ થશે એ તો ભૂલી જ જાઓ છો. પ્રતિક્રમણ | પ્ર-પૌષધમાં ખાવાપીવાની છૂટ લેવાય છે. તેને દાખલ આજ્ઞાનુસાર ફેરવાયેલ છે. પૂ. પા. શ્રી યુગપ્રધાનજી મહા-! લઈ કોઈ શ્રાવક સામાયિકમાં પણ ખાવા લાગે છે તે તે રાજાએ આજ્ઞાનું પાલન કર્યું છે. તમે તો આજ્ઞાનો ભંગ કરો] ગજબ જ થઈ જાય ને? વસ્તુતઃ આચરણમાં દેખાતું પરિછે. પૂ. પા. શ્રી યુગપ્રધાન કાલિકાચાર્યજી મહારાજાએ | વર્તન આજ્ઞારૂપ હોવાથી તે સ્વીકાર્ય છે. તે આજ્ઞાનું બાનું આજ્ઞાનુસાર પ્રતિક્રમણ તિથિ બદલી છે કિન્તુ જે તિથિ | ધરી જ્યાં ત્યાં પરાવર્તન ન કરી શકાય છે તે હું તમારા પર્વરૂપ હતી તેને બદલી નથી. એને સ્વતંત્ર પર્વતિથિ | કથનથી સમજે છું તેવી જ રીતે અહીં પૌષધની આજ્ઞાનું કાયમ રાખી છે. એ જ વસ્તુ પૂ. પા. ક. ક, સર્વજ્ઞ શ્રી | અનુકરણ કરી સામાયિકમાં કોઈ તેવું કરવા-ખાવાપીવા હેમચંદ્રસૂરિજી મહારાજાએ તથા પૂ. પા. જગદગુરૂશ્રી હીર- 1 બેસી જાય છે તે તદ્દન અનુચિત જ કહેવાય. વિજયસૂરીશ્વરજી મહારાજાએ સૂચવી છે અને ૮-૧૪-૧૫, | ઉ-હા. હવે તમે મારા કહેવાનો આશય બરાબર ૦)) ને ચતુષ્પર્ધી કહી તેનું આરાધન કરવાનું કહ્યું છે જ્યારે
સમજી જ ગયા છે. હવે તમે જ વિચારો કે “ જેમ હું તમે એક પર્વે જ ઉડાવો છે.
પૌષધમાં ખાઉં છું તેમ સામાયિકમાં ખાવામાં શું વાંધે મહાનુભાવ, ખરી રીતે આચરણાને તર્કની કેટીમાં લાવી| છે?” એવી દલીલ આપી એક બાલક પણું સામાયિકો શકાય જ નહિ. તેનું આલંબન લઈને બીજી સ્વછંદ માયા-1 વિનાશ નથી ઇચ્છતું, તે પછી વિવેક મનુષ્યો “ સામાતાઓ ન પિવી શકાય,
યિકમાં ખાવાથી શું બગડી જવાનું છે?” એવી અધાર્મિક પ્રશ્ન-૫ણ આચરણું તે આગમરૂપ છે. તેની મિશાલ | દલીલ આપવા તત્પર ને જ થાય. બીજે પણ કેમ ન અપાય ?
આ જ પ્રમાણે આચરણથી પરાવર્તિત ત્રણ પ્રતિક્રમણની ઉત્તર-મહાનુભાવ, સાંભળે એક ત્રીજો વાદી એમ | દલીલ આપી સચિરત્યાગ, શીલપાલન, પૌષધ તાદિ પાલનકહે છે કે પૂ. પા. શ્રી કાલિકાચાર્ય યુગપ્રધાનજી મહારાજાએ
રૂ૫ ધાર્મિક પ્રવૃત્તિઓ નકામી છે એમ કોઈ પણ વિચારશીલ જેમ પાંચમ ઉદય હતી છતાં સંવત્સરી ચોથે કરી છે તે
ભવભીરૂ મનુષ્ય ન જ કહી શકે; છતાં ય વિચારશીલ મનુષ્યો અમે ઉદય ચોથ હોવા છતાં ત્રીજની સંવત્સરી કરીશું. ત્યાં |
પણ આવી ભૂલ કરવા કટિબદ્ધ થાય તે તે સર્વથા અનિ
૨છનીય જ છે. એટલે જ હું કહું છું કે આચરણાની દલીલ તમારે મૌન રહેવું પડશે.
આપી અનાચરણને પણ સાચી ઠરાવવા મથવું એ તે ગાળ પ્રશ્ન-પૂ. પા. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ |
ખાળને એક કરવા બરાબર છે. વાસ્તવિક રીતે વૈદશમાં ચાયન શાશ્વત વાર્ષિક તિથિ માન છે માટે અમા1 પૂર્ણિમા માનવાની ચરણું નથી. તેવા શાસ્ત્રાધાર પણ નથી, તે ફેરફાર ન થઈ શકે.
ઊલટું ઉદય ચંદશે પૂર્ણિમા માનવામાં તમારા મતે આજ્ઞા- ઉત્તર--જેમ પાંચમનું પર્વ એથે આવે છે તેમ ભંગને દેષ આવે છે. શાસ્ત્રસિદ્ધ ચતુષ્પર્વમાંથી એક પર્વ ચોથનું પર્વ ત્રીજે આવે તે તેને આપણે શી રીતે | ઘટે છે; એક આશ્રવ દિવસ વધે છે. આ બધી વાતને રોકી શકશું ?
T વિચાર કરી, ડાહ્યો પુર–શાસ્ત્રો મુજબ ચાલવામાં માનનાર
પુરૂષ શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિ કદી પણ ન જ કરે. આરાધ્યતિધિને પ્રશ્ન-પાંચમનું પર્વ એથે માનવું એ આચરણ છે,
| એક પણ દિવસ અનારાધ્ય બને: અપર્વ બને એવું શાસ્ત્રતેની સામે ત્રીજે મહાપવો લાવવાની તર્કણ કરવી એ તે
| કાર મહારાજા કદી પણ ન જ ફરમાવે. તદ્દન અનુચિત છે, આચરણનું આલંબન લઈ પિતાની કલ્પનાને પ્રમાણિત બનાવવાનો પ્રયત્ન કરે એ અનિ- પ્રશ્ન-–એક દિવસે બે પર્વ માનનારા તે ભાર દઈને છનીય છે,
| કહે છે કે અમે આ બધું શાસ્ત્રના આધારે જ જાહેર કરીએ ઉત્તર-બસ ! હવે તમે કેકાણે આવ્યા, અમે એ જ છીએ. આથી સંભવ છે કે પૂળ શાસ્ત્રકાર મહારાજાને પણ કહીએ છીએ કે પાંચમની એથે સંવત્સરી આવી; પૂર્ણિમાની આરાધ્ય તિથિનો ક્ષયવૃદ્ધિ થાને પર્વલેપ વિગેરે ઈષ્ટ હશે.
ઉત્તર- પૂમહાપુરૂષોને આરાધ્ય તિથિની હાનિચામાસી પાખી ચૌદશે આવી એ આચરણ છે, પરંતુ પૂર્ણિમા, અમાવાસ્યા કે પંચમીની પર્વતિથિ ઉડાવવી એ કઈ | વૃદ્ધિ ઇષ્ટ હેત તે કદાપિ “ક્ષ પૂ” “દ જાવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com