Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 23
________________ : ૧૮ : લક્ષણ વર્ષ બતાવ્યાં છે. બ્રહ્મચારી રહેવા સૂચવ્યું છે. | કયા આધારે, કઈ આચારણાથી ચૌદશમાં પૂર્ણિમાને સમાજૈનેતર પણ આ ચતુષ્પવને પ્રધાન પર્વ માને છે. અને આરંભ વેશ કરવા તૈયાર થયા છો ? એ વિચારો આજ તો સમસ્ત સમારંભને ત્યાગ કરી આરાધે છે. (શ્રાવિધિ. પ્રકાશ છે, શ્રી સંધ શાસ્ત્રાધારે ચૌદશા અને પૂર્ણિમાની આરાધના જુદી દ્વાર. ૨, પૃ. ૧૫ર ) જુદી કરે છે. પછી તમે એવો આગ્રહ શા આધારે ૧૨ પર્વના દિવસે તપ તથા શીલપાલન વિગેરેની રાખે છે કે ચદશમાં પૂર્ણિમા સમાઈ જાય છે? આરાધના કરવી જોઈએ (સેન પ્રશ્ન પૃ. ૪૪). પ્રશ્ન-સંવત્સરી મહાપર્વને ૫૦ અને ૭૦ આ પાઠમાં સાફ સાફ આજ્ઞા છે કે પર્વની તથા કથા- દિવસે મેળ મેળવવા ચાદશે ચેમાસી સ્થાપી તેમ અમે કેની આરાધના કેવળ બોલવા માત્રથી થતી નથી નિન્તી પણ એક દિવસમાં બે તિથિ સ્થાપીએ છીએ એમાં વાંધો અનુષ્ઠાન કરવાથી થાય છે એટલે તે દિવસે પૂજા, પ્રત્યાખ્યાન, કયાં છે ? (૫) પ્રતિક્રમણ, નિયમગ્રહણુ (સચિત્તત્યાગાદિ), પૌષધ ઉત્તર-આમ કરવામાં કોઈ રાજાની વિનંતિ નથી; શીલપાલન, અનારંભ તથા તપ વિગેરે આચરવાં જોઈએ. તેમજ કાઈ ત્રીજા મહાપર્વને મેળ મેળવવાનું નિમિત્ત પણ તે પર્વનિમિત્તની વિશિષ્ટ ક્રિયા કરવી જોઈએ. આ રીતે નથી કે જેથી એક દિવસમાં બે પ સ્થાપવા પડે. વળી પૂ. અનુષ્ઠાનમાં પ્રત્યાખ્યાન પૌષધ, શીલપાલન, સચિત્તત્યાગ. આચાર્ય મહારાજ યુગપ્રધાન શ્રી કાલિકાચાર્યજી મહાઆરંભ-સમારંભનો નિષેધ અને તપસ્યા વિગેરે (પૂનમના રાજા ચૌદશે ચોમાસી લાવ્યા છે કિન્તુ પૂનમ નથી લાવ્યા. દેવવંદન, એળી, પૂજા, યાત્રા )ને સમાવેશ થાય છે. અર્થાત પૂર્ણિમાને અપર્વ નથી મનાવી કે પૂર્ણિમાનું પર્વત પ્રશ્ન-વી. તંત્રી માને છે કે-તપ અને આરાધનાને લેશ પણ નથી ઘટાડયું. તે પર્વ દિવસે ત્રાદિ, શીલપાલશાસ્ત્રકાર મહારાજેએ પાડેલ ભેદ પણ શ્રી દર્શનવિજયજીએ નાદિ, સચિરત્યાગ વગેરે તે બરાબર પાળવાનાં જ છે. એટલે સમજવાની જરૂર છે ( વીર પુ. ૧૫, અં૦ ૮, પૃ. ૧૭૫ )| યોગશાસ્ત્રમાં પૂ. ક. સ. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી ઉત્તર–પરમ આરાધ્ય ગુરૂદેવની કૃપાથી જ હું સમજ્યો મહારાજાએ ચતુષ્પવીમાં પૂર્ણિમા ગણાવી અને તે દિવસ છું તે મેં ઉપર લખ્યું છે, વી તેત્રીજીના હાથમાં કલમ છે | આરાધવાનું જણાવ્યું છે જયારે તમારા મતે તે પૂર્ણ માની એટલે ફાવે તેમ લખી શકે છે, કિન્તુ એક દિવસે ચૌદશ-પૂનમ આરાધના જ ઊડી જાય છે. ચૌદરામાં પૂર્ણિમા મનાવીને માનનારે ઉપર દર્શાવેલ દરેક આરાધના ક્યારે કરવી ? અને | તમે તે શાસ્ત્રસિદ્ધ ચતુપૂર્વી ઉડાવવાના પાપને ભાગીદાર ચિમાસીને પ્રાયશ્ચિત્ત છઠનું શું કરવું ? એ શાંતભાવે વિચારે. | બને છે. હવે વિચારો કે તમારું કહેવું કેટલું વ્યાજબી છે ? પ્રશ્ન–શાસ્ત્રકાર મહારાજા એકમાં જ બે તિથિઓને પ્રશ્ન–ત્રણ પખ્ખી પ્રતિક્રમણ ધટ્યાં તેનું શું? સમાવેશ કરીને જુદો દિવસ લેવાની ના પાડે છે (વી. ૧૫, ઉત્તર–એક ચોમાસામાં આઠ પાખીની શુદ્ધિ છે એટલે અં૦ ૨૨, પૃ ૩૪૭ ) ચોમાસી પ્રતિક્રમણમાં ૫ખી પ્રતિક્રમણ મળી જાય એ - ઉત્તર–એક વધારે દિવસ છૂટા રહેવું આરંભ સમા | યૌક્તિક છે. તેમજ એક પાખીમાં પંદર દૈવસિકની શુદ્ધિ રંભ થાય, મિથુન સેવાય, પૌષધ છોડાય, ચોથી પ્રતિમાધારી. | છે એટલે પાક્ષિક પ્રતિક્રમણમાં દેવસિક પ્રતિક્રમણ સામેલ છતી શક્તિએ છ૭, તેમજ એવીહાર વિધ ન કરે અને એક પર્વ | થાય એ પણ સૌક્તિ છે. આવી જ રીતે તેરશનું પ્રતિક્રમણ ગુમ થાય એમાં પૂશાસ્ત્રકાર મહારાજાની સમ્મતિ ન હોય ! પણ પાક્ષિકમાં મેળવી શકાય. પ્રશ્ન-તત્વ, અનુવાદક પ્રમાણો આપે છે કે “ ત્રણ પ્રશ્ન--વાહવાહ ! આપે તે ખુબ કહ્યું. અમે પણ પાખી ઓછી થઈ ગઈ તેનું શું ?” અર્થાત જેમ ત્રણ એમ કરીશું કે પૂનમનું પ્રતિક્રમણ પાક્ષિક પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ ઓછાં થયાં અને ચલાવી લીધું તેમ એક દિવ- 1 મેળવીશું. સમાં બે પર્વતિથિ ભેગી મળે તેય ચલાવી લેવું એમાં ઉત્તર–મહાનુભાવ, પ્રતિક્રમણ ભૂતકાળની શુદ્ધિ કરે સચિત્તાદિ ત્યાગ, શીલપાલન વિગેરેની વિચારણા કરવાની છે. જ્યારે તમે તો પાક્ષિક પ્રતિક્રમણમાં ભવિષ્ય કાળનો ન હોય. પૂર્ણિમાની શુદ્ધિ કરવા મથો છો એ કયા ન્યાયે છે તેમજ ઉત્તર-તમને ખેળ ગોળની પરીક્ષા નથી. માત્ર પીળું | તમે શાસ્ત્રવિરૂદ્ધ વર્તવાના ભાગીદાર બનો છો એને પણ પીળું એટલું સોનું જ માને છો. કાંઈ ખ્યાલ આવે છે ખરા ? કારણ કે તમે તે ઉદય પ્રશ્ન–એમ કેમ ? સમયે થેડી પણ જે તિથિ હેય તે પ્રમાણ છે એમ માને છો. હવે ઉદય ચૌદશ છે. તમે પણ ચૌદશ જ માને છે, ઉત્તર-બનેને સરખા એટલે આપોઆપ ખ્યાલ | પછી ચૌદશ ભેગી પૂર્ણિમા પણ થઈ ગઈ એમ માનવું એ જી. જીમી યુગપ્રધાન પૂજયપાદ અચાય મહારાજશ્રી | એ તે લગારે વ્યાજબી ન કહેવાય. કાલિકાચાર્યજીએ તે સાતવાહન રાજાની વિપ્તિથી ઉન રાજાની વિજ્ઞમિથી ચોથની સંવત્સરી કરી અને શ્રી સંઘે તે સ્વીકારી છે, જે ચૌદશે ચૌમાસી અને ચોથે સંવત્સરી સ્થાપી તેમાંય ઉદય પૂનમ અને ઉદય પાંચમને નિયમ જળવાયો જ નથી. અઘાવધિ ચાલુ છે. હવે તમે ચૌદશમાં પૂર્ણિમા મેળવવા :ઇ છે, એક દિવસમાં બે પર્વ માનવા ઇચ્છો છે, તેમાં - ઉત્તર-આજ્ઞાથી પરિવર્તિત થયેલ અનુકાનમાં ઔદ થિકને આગ્રહ રાખવો એ વ્યામોહ ખોટો છે. એવો આગ્રહ નથી કોઈ રાજાની વિનંતિ કે નથી કોઈ યુગપ્રધાન આચા- | રાખવાથી અનછાનના દિવસે ઘટે છે અને સાવદ્ય ક્રિયાના યંની આચરણ; તેમજ ગર્વાદિકની પરંપરા પ્રમાણે અને દિવસે વધે છે. મુખ્યવૃત્તિ એ તે કાયમને માટે અનુષાને શાસ્ત્રોના આધારે પણ ચૌદશ પૂર્ણિમાને એક કરવાનું | સેવવાં જોઇએ અને તેમ ન બની શકે તે અધિકાધિક પ્રમાણ નથી. શાસ્ત્રકાર મહારાજા તે ખાસ ચતુપૂર્વમાં અનુષ્ઠાને તે જરૂર સેવવાં જ જોઈએ. બીજું ચૌદશમાં પૂર્ણિમાની ભિન્ન આરાધના કરવાનું જણાવે છે. પછી તમે | પૂર્ણિમા માનવાથી તમે “ ઇવનિ વાતિ ” ની આજ્ઞાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88