________________
: ૧૧ :
ઋષિ પાંચમને ક્ષય થાય ત્યારે ઉદય ચૂથમાં પાંચમને | બદ્ધ કે કાળપ્રતિબદ્ધ લૈકિક અનુષ્ઠાન સેવને નિવેધ નથી. મેગકાળ હોય છે એટલે આરાધના માટે એક જ પાંચમ બને એટલું જ નહીં, કિન્તુ ખરી રીતે જોઈએ તે લાકિક ધર્માછે. આથી ઉદય ચોથને આખે અહોરાત્ર પાંચમ જ મનાય છે* નુષ્ઠાન ક્ષીણુ કે વધતી તિથિમાં જ આરાધાય છે, માત્ર વળી મનુ સ્મૃતિમાં કહ્યું પણ છે કે:
વિવાહ, ઉપનયન કે દીક્ષા વિગેરે કે જે ચોમાસું, ગુરૂयां तिथि समनुप्राप्य समुदयति भास्करः । શુક્રના ઉદયાસ્ત, ધનાર્ક, મીનાર્ક, સિંહસ્થ ગુરૂ અને લુપ્ત સા સિરિટાયા (મનુસ્મૃતિ). સંવત્સરમાં નિષિદ્ધ છે તે જ કાયે મહિના કે તિથિની વધઘટમાં
સૂર્ય જે તિથિને વેગ પામી ઉદય પામે તે તિથિ | વર્ય મનાય છે. સંપૂર્ણ જાણવી અને દાન, અધ્યયન તથા અનુકાનમાં તે તિથિ લેવી.
લૌકિક તિથિ પંચાંગના ઉપકરણો નીચે મુજબ છે. - વૈષ્ણવ મતમાં ભાગવત અને સ્માર્તને ભેદ થયા પછી ઉદય તિથિ પ્રમાણ છે. તે તિથિ આખો દિવસ મનાય. ઉદય અસ્ત માટે પણ માન્યતાભેદ છે.
૫૪ થી ૬૫ ઘડીની તિથિ હોય, દર વર્ષે ૭-૮ તિથિ ક્ષય-વૃદ્ધિની મર્યાદા
| વધે, ૧૨-૧૪ તિથિઓ ઘટે ૧૩-૧૪-૧૫ કે ૧૬ દિવસનું - તિથિની હાનિવૃદ્ધિ થાય ત્યારે ઉદય-તિથિને નિયમ | એક પખવાડિયું. ૩૫૪-૩૫૫ દિવસનું એક વર્ષ. રહેતા જ નથી. લૌકિક ધર્માનુષ્ઠાનમાં તિયિ ઘટે ત્યારે
૧૯ વર્ષમાં હરકેઈ આઠ મહિના વધે, ૧૬૦ વર્ષે બે તે ક્ષીણ તિથિના ભગવાળે અહોરાત્ર, અને તિથિ વધે ત્યારે
| મહિના ઘટે. તેમાંની પહેલી તિથિ લેવાય છે. મહિને વધે તે તેમને બીજો મહિનો શુદ્ધ મનાય છે.
આશરે ૩૮૩ દિવસનું અધિક માસવાળું એક વર્ષ. મહિના કે તિથિની વધઘટમાં દેવપૂજા, જાપ, ગુરૂદાન,
તિથિ કે મહિનાની હાનિવૃદ્ધિમાં કાળ નિયત કાર્યો ગાયત્રી, સંધ્યા કે અગ્યારશ તપ વિગેરે કોઈ પણ દિનપ્રતિ 1 કરવાને નિષેધ નથી જ. * “ આઠમના ક્ષયે સાતમે આઠમ અને આઠમની વૃદ્ધિમાં બે |
સંભવ છે કે-લૌકિક પંચાંગની પ્રવૃતિ પૂ. વ. શ્રી સાતમ લખાય છે.”
| ઉમાસ્વાતિજી મહારાજાના સમયકાળ જેટલી પુરાણી છે. '(તંત્રી–વીરશાસન) | પ્રકરણ ૪ઃ જૈન પંચાંગ (તિથિપત્ર)
હું ઉપર લખી ગયો છું કે પ્રાચીન જૈન પંચાંગ તથા| અહીં વીરશાસન પત્રના લેખક તંત્રી આ પંચાંગની વૈદિક પંચાંગમાં સમાનતા હતી જેમાં પરિવર્તન કરીને | તરફેણ કરે છે કે-“ આપણે સ્થૂલ ગણિત મુજબના પંચાંગોને લિોકિક પંચાંગ બનેલ છે. જેનેતર સમાજે, આ પંચાંગને | માનીએ છીએ ” “આપણે પૂલ ગણિત મુજબના સંડાંશુ ચંડુ અપનાવ્યું. જૈન સમાજે પણ તેને જૈન જૈનેતરમાં તિથિ | પંચાંગને માનીએ છીએ તેને આ રીતે છોડી શકાય નહીં સબધી મતભેદ ન થવા પામે એ કે એવા કોઈ બીજા) (વી. પુ. ૧૫, અં. ૪, પૃ. ૫૩) છેલ્લાં ઘણું વર્ષોથી જૈન લક્ષ્યબિન્દુથી સાથ આએ, એટલે લૈકિક પંચાંગને અનુસરવું સમાજ, જોધપુરી ચંડાશુ ચંદુ પંચાંગને આધાર માનીને પર્વપસંદ કર્યું. જો કે પ્રાચીન જૈન પંચાંગ અને આ લૈકિક તિથિ આદિ સંબંધમાં વત રહ્યો છે. તે પૂર્વે પણ ચંડુજીના પંચાંગમાં મોટું અંતર છે, કિન્તુ તે પૂર્વાચાર્યોએ સ્વીકારેલ | ગણિત મુજબ જે સમાજનો તિથિનિર્ણય થતું હતું હોઈને કેઈક અપેક્ષાએ જૈન પંચાંગ તરીકે પણ મનાય છે. | (અં. ૯, પૃ. ૧૪૬). છેલ્લા ઘણું વર્ષોથી “ચંડાંશ ચંડ " એટલે જેમ પશ્ચાતકાલીન જૈન આચાર્યોએ આ પંચાંગને
પંચાંગ જ જન સમાજના તિથિનિર્ણયાદિ કાર્યોમાં પ્રમાણુઅનુસરીને બનાવેલ નારચંદ્ર, આરંભસિદ્ધિ, માનસાગરી પદ્ધતિ | ભૂત મનાય છે ( અં. ૯, પૃ. ૧૬૦)* વિગેરે ગ્રન્થ જૈન ગ્રન્થ મનાય છે તેમજ અર્વાચીન ગણિત- . પૂ. મુ. શ્રી કલ્યાણવિજયજી મ. (વીર. પુ. ૧૫, ગ્રંથના આધારે બનાવેલ, જેન આચાર્યોના હાથે કે દષ્ટિ નીચે] અં. ૨, પ્રશ્ન ૧, ૫૧,૫૨,૫૭, અંક ૧૭, પૃ. ૨૧૭ ) મુનિવર તૈયાર થએલ પંચાંગ પણ હવે જૈન પંચાંગ મનાય છે. | કાંતિવિજયજી (અ. ૧૪, પૃ. ૨૩૮) તવતરંગિણીના ચંડાશુ-ચંડૂ પંચાંગ
અનુવાદક (અ. ૨૦, પૃ. ૩૨૧) વિગેરે પણ ચંડાશુ ચંડ સમય જતાં લૌકિક પંચાંગ પણ ગ્રહ, વેધને ફરક, | માનવાને જ જોર આપે છે. માત્ર પંજાબમાં પં. દેવીદયાલઅયનાંશ, ચરાંતર અક્ષાંશ, રેખાંશ વિગેરેના સંસ્કારથી અનેક | જીના પંચાંગના આધારે જ જૈન તિથિ નિર્ણય થાય છે. જાતનાં બનવા લાગ્યાં. સન મુનિઓ પણ અમુક ગણિતથી જ, પરંતુ ચંડાશુ ચંદુની આવી ખબરદારી કરનાર વી. પંચાંગ બનાવતા હતા જેથી અખિલ જૈન સમાજમાં તિથિ- તંત્રીજી વખત આવ્યે બીજા ઘણાં પંચાંગને પણ વફાદાર બની ઐક્ય સચવાતું હતું. મુદ્રણયુગના પ્રારંભમાં પં. શ્રીધર જાય છે એ ભુલવું ન જોઈએ. જેમકે-પૂ આ શ્રી વિજયશીવલાલે જૈન સમાજમાં પ્રચલિત ગણિતના આધારે ચંડાશ | દાનસૂરીશ્વર મહારાજાએ “ બીજા પંચાંગમાં ભા• શું૦ ૬નો ચં પંચાંગ છાપવું શરૂ કર્યું ત્યારથી જેનેએ પણ જેનતિથિ
* પ્રાચીન ગણિતની અપેક્ષાએ આ ગણિત પણ સૂક્ષ્મ છે. નિર્ણય માટે આ પંચાંગને જ અપનાવ્યું છે. જૈન સમાજમાં |
* તેઓશ્રી તે એમ પણ માને છે કે (પ્ર. ૫૧) જ્યાં સુધી સંધ આજસુધી આ ચંડાશુ ચંડુ પ્રમાણ મનાય છે, અને તેના |
માન્ય કરે ત્યાં સુધી શ્રીધરના ટીપણને છોડીને બીજા ટીપણાને આધારે ભીંતીયા પંચાંગ બનાવી જેન સમાજ એક જ દિવસે
આધાર લે ન જોઈએ (૫૨) કઈ કઈ સાલ કોઈ ટીપણું અવિભક્ત રૂપે પવરાધન કરે છે.
| મનાતું હેમ એમ અમારા તે નણવામાં (૧) નથી આવ્યું. વિગેરે
પરંતુ એ
વારમાં જ તિથિી
પ્રચલિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com