________________
: ૯ : પ્રકરણ:–ર વૈદિક પંચાંગ
આ પ્રકરણ લાંબુ છે. જેના વિષય ઉપરને જ અનુસરતા હાવાથી અને પછીના પ્રકરણેા તુરત છપાવવા જરૂરી હાવાથી માનુ' પ્રકાશન અહીં મુતવી રાખેલ છે. વૈદિક પંચાંગમાં તિથિ-માસ તથા યુગની વ્યવસ્થા પ્રાચીન જૈન પંચાંગ પ્રમાણે જ છે. વિશેષતા એટલી જ છે કે- વેઢાંગ જ્યાતિષના આધારે અ યુગે ૧ મહિના વધે છે તેમ પા યુગે (સવાવ) એક પખવાડીયુ પણ વધે છે. '
જૈન પંચાંગમાં તિથિના ભોગવટા નિયત રૂપે આશરે ૫૯ ઘડીના હતા. ૬૧ મા દિવસે એક તિથિ ઘટતી હતી, પણ કાઇ તિથિ વધતી ન હતી. જ્યારે લૈકિક પંચાંગમાં તિથિને ભાગ અનિયત રૂપે ૫૪ થી ૬૫ સુધી રહે છે તથા દરેક તિથિ વધે છે અને ધટે છે.
પ્રકરણ-૩ લૈાકિક પ‘ચાંગ
તિથિવૃદ્ધિ.
જૈન પંચાંગમાં તિથિ વધતી નથી કિન્તુ લૌકિક પંચાં ગમાં અહેરાત્રની ૬૦ ઘડીથી પણ મેટી બનતી હોવાથી તિથિ વધે છે. આ રીતે દરવર્ષે ૭-૮ વૃદ્ધિતિથિઓ આવે છે, આ વૃદ્ધિતિથિએ એ સૂર્યોદયને સ્પર્શી કરે છે
પૂર્વે દર્શાવેલ જૈન પંચાંગ કે વૈદિક પંચાંગમાં સૂર્ય અને | સ ંખ્યા અધિક એટલે ચંદ્રની ગતિ નિયત સ્વરૂપવાળી મનાતી હતી અને સારમાસ | એકદરે વર્ષની આખરે વિગેરે પણ નિયત સ્વરૂપવાળા મનાતા હતા. ધણાં વર્ષોં સુધી | એ પાંચાંગ પ્રમાણે તિથિનિણૅય થા હતા, પરન્તુ પછીના વિદ્વાનેએ સૂર્ય ચદ્રની ગતિનું કૈંક સુક્ષ્મ સ્વરૂપ સાધી નવું પંચાંગ બનાવ્યું. આ પચાંગ પણ કાયમને માટે માન્ય રહી શકયું નહીં, કારણ કે જેમ જેમ પંડિતે ગ્રહગતિના સૂક્ષ્મસૂક્ષ્મતર સ્વરૂપમાં ઉતરતા ગયા તેમ તેમ પથ્યાંગ બનાવવાના સિદ્ધાંતા બદલતા ગયા. એટલે પાંચાંગ પણ નવા નવા બનવા લાગ્યા. આ પાંચાંગાને આપણે લૈાકિક ૫ંચાંગ તરિકે ઓળખીએ છીએ. લોકિક - પંચાંગ, જૈન પંચાંગ કે વૈદિક પંચાંગથી નીચેની બાબામાં જુદાં પડે છે.
|
તિથિનુ` અસલી સ્વરૂપ આશરે ૫૯ ઘડી છે એટલે તેની વૃદ્ધિ અવાસ્તવિક છે છતાં આ તિથિ-વૃદ્ધિ કેમ બને છે? માનવું પડે છે કે તેમાં વધેલી ઘડીએ વાસ્તવિક રીતે નીક્રેટની તિથિની ઘડીએ છે. માત્ર વૃદ્ધિતિથિમાં વિચારભેદ પડે ત્યારે શુધ્ધતિથિ તારવવા માટે આ ધડીએને આપણે દૂર કરી દઈએ છીએ કે એક સૂર્યોદય આવી જાય છે
આ વૃદ્ધિ ચૈત્ર વદ કે આસે વિક્રમાં આવે
રબ, પૂર્ણિમાન્ત મહિને, અમાન્ત મહિનો વિગેરે ફેરફાર થયા હશે, *સાંભવ છે કે આ રશૈલીને અનુસરીને પ’ચાંગમાં ચૈત્રથી વર્ષો
મળતુ' જ
લાકિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આશરે ૭-૮
વળી સૈાકિક પંચાંગમાં દરવર્ષે તિથિ વધે છે પણ આ વૃદ્ધિ કલ્પિત ઢાવાથી તેનાથી ૬
કાટિલ્ય અર્થશાસ્ત્રમાં જૈન જ્યોતિષને
જ્યોતિષનુ નિરૂપણ છે.
|
જેમકે વિ. સ’. ૧૯૯૨ ના બીજા ભાદરવામાં એ ઋષિ પાંચમ છે, શનિવારે ૫૮ ઘડી સુધી ચોથ છે. પછી પાંચમ શરૂ થાય છે. છેલ્લી ૨ ધડી પાંચમ છે. રવિવારે સવારથી ૬૦ ઘડી પાંચમ છે. સેામવારે પણ સવારથી ૨૫ ઘડી સુધી પાંચમ છે. પછી છુ શરૂ થાય છે. અહીં પાંચમ ૬૪ના ધડીની અની શિન, રિવ અને સામ એમ૩ વારને ભોગવે છે તેમજ | રવિ અને સામવારના એ ઊગતા સૂર્યને સ્પર્શ કરે છે. આ રીતે પાંચમ વૃદ્ધિતિથિ મનાય છે.
આશરે ૧૨ થી ૧૪ તિથિ ઘટે છે. તિથિવૃદ્ધિને સૂચવનારૂં નિશાન પણ રહેતું નથી. આથી પણ એ સ્વયંસિદ્ધ છે કે તિથિવૃદ્ધિ એ અસત્ જ છે.
લાક્રિક ચાંગના તિથિવિભાગમાં આ એક નવા ઉમેરે થએલ છે જે ગતિપ્રાપ્ત છે છતાં કલ્પનારૂપ છે. તિથિ-ક્ષય
જૈન પંચાંગમાં દર વર્ષે ૬ તિથિ ધટતી હતી. લૈાકિક પચાંગમાં ૧૨ થી ૧૪ તિથિ ધરે છે, કિન્તુ તે જ વર્ષમાં ૭–૮ તિથિને જ ક્ષય થાય છે, અને વર્ષ સરખે સરવાળે ૩૫૪-૩૫૫ દિવસનું ખની રહે છે.
*
છેલ્લી સાલવારીના આંકડા પરથી આ વસ્તુ બરાબર સમજી શકાશે. જીએ
વિ॰ સ.
૧૯૮૬ માં
૧૯૮૮ માં
વૃદ્ધિ
७
७
ક્ષય
૧૩
૧૨
૧૩
'
८
૧૪
૧૯૮૯ માં ૧૯૯૦ ( ચૈત્રી ) ૭ ૧૯૯૩ માં સારાંશ-જૈન પાંચાંગ અને લૈકિક પંચાંગના વર્ષોંના દિવસેાની સ ંખ્યામાં નહીંવત્ ફરક છે.
લાકિક પંચાંગનું અભિવર્ધિત વર્ષ પ્રાય: સનુ હાય છે,
કુદિન
૩૫૪
૩૫૫
૩૫૫
૩૧૪
૩૫૪
૧૩
૩૮૩ દિવ
જૈન પંચાંગમાં શ્રા૦ ૧૦ ૧ ( અષાડ વિદ ૧)થી વર્ષારંભ થતા હતા. હાલના પંચાંગામાં ચૈત્ર કે કાતિ કથી વર્ષાર ભ થાય છે. માસ-વૃદ્ધિ
જૈન પંચાંગમાં ૫ વર્ષે ૨ અને ૨૦ વર્ષે ૮ માસ વધતા હતા. તેમાં ય પાષ અને અષાડ જ વધતા હતા. લૈાકિક પાઁચાંગમાં ૩૨ મહિના ૧૬ દિવસ અને ૪ ઘડી જતાં ૧ મહિના અને ૧૯ વર્ષ જતાં ૮ મહિના વધે છે. જેમાં મહા અને ફાગણ સિવાયના કાઇ પણ મહિના વધે છે.
પોષ અને અષાડને બદલે ખીન્ને મહિના વધે, તેનુ કારણ ગણિતથી આવેલ બે ચાર સારદિન( ત્રિશાંશે તે
ફરક જ છે.
જેમકે, વિ॰ સ’૦ ૧૯૯૨ ના ચંડાશુ, પંચાંગમાંસૂર્ય, જે વ॰ ૧૦ દિને મિથુનમાં, અ૰૧૦ ૧૨ રાતે કર્કમાં, શ્રા. ૧૦ ૧૪ દિને સિદ્ધમાં અને પ્રથમ ભાદરવા
www.umaragyanbhandar.com