________________
: ૧૩ :
રેળ વિગેરેથી લેવાતી જયણા તથા સાપેક્ષપણે કરાતું તિથિ પરિવર્તન પણ અપવાદમાં જ દાખલ થાય છે.
હું
પર્વની ત્રુટીને પુરનાશ જે નિયમ તે જ અપવાદ છે, પૂનમની સ્વતંત્ર તિથિ બનાવવાનું કાષ્ટને પસંદ હાય કે નાપસંદ હાય પણ ઉત્સની અશક્તિમાં અપવાદ કે અપવાદાપવાદ ઝટ દઈને પૂનમના આરાધ્ય અહારાત્ર તૈયાર કરી દે છે. પ્રશ્ન-પરન્તુ ઉદય તિથિ જ માનવી જોઇએ એ તે
નક્કર વાત છે ના ?
મહાપુરૂષો ઉદયતિથિના નીચે પ્રમાણે અપવાદો ફરમાવે છે. પતિથિને ક્ષય થાય તે પૂર્વની તિથિને પતિથિ બનાવવી, પતિથિને લેપ અટકાવવા માટે આ વ્યવસ્થા છે, પરથિ વધે તેા ખીજી તિથિને પતિથિ કરવી. પર્વની અન્યવસ્થા દૂર કરવા માટે આ અપવાદ છે. મહાવીર જ્ઞાન કલ્યાણક લાક માને તે દિવસે કરવુ મહાવીર નિર્વાણ કલ્યાણુક લેાકના અનુસારે કરવું અર્થાત્ ઉદય અમાસ મળવા છતાં ઉદય ચૌદશે કે લાકિક અધિક અમાસે યાને લેાકેાત્તર ચાદશે પણ કરવું
નારને સતિ મહત્ત્વાં તિથૌ યિતે રાહિણી અને પાંચમીના તપે કારણે મળતી તિથિમાં કરવા ( સેનપ્રશ્ન૩૦ ૩, ૫૦ ૪૭, પૃ॰ ૯૮ ) આ ઉદયતિથિના અપવાદ છે. ધ્યાનમાં રાખવું કે અહીં દ્દારને સતિ લખ્યુ છે ક્ષયે ક્ષતિ લખ્યું નથી, હાલમાં ખાસ કારણ હોય તો વદ પાંચમે પણ
પંચમી તપ કરાય છે.
ક્ષયપ્રસંગે પૂનમની આરાધના તેરશ ચૌદશે .કરવી ( હીરપ્રશ્ન ) અથવા ચૌદશ એકમે કરાવી. ( હીરપ્રશ્ન ). અપવાદ સહસાત્કારને અગે છે
આ
પાંચમા ક્ષય થાય તે પૂર્વી તિથિએ પાંચ કરવી.
( હીરપ્રશ્ન )
આ પ્રમાણે ઉદયતિથિની અપવાદ આજ્ઞા છે જેમાં ષતિથિને શુદ્ધ કે વ્યાપક રીતે આરાધ્ય બનાવવાને હેતુ સમાયેલ છે. આ દરેક અપવાદોની વિશેષ ચર્ચા
ભાગળ મૂળ પાઠ આપીને કરવામાં આવશે.
સારાંશ-ઉદયતિથિ મળે તેા ઉદયતિથિએ, ન મળે તે ખીજી તિથિએ પદ્મરાધન અવસ્ય થવું જોઇએ. ઉલ્સ અને અપવાદ બન્ને પર્વારાધનની-પ્રુષ્ટ તિથિની વ્યવસ્થા માટે યેાજાએલાં છે.
પ્રશ્ન-વી તત્રીએ જાહેર કર્યું છે કે- શ્રી દનવિજયજીને શાસ્ત્રકારાની આજ્ઞા મુજબ સ્પષ્ટ ઉદયતિથિના આગ્રહ નથી ' એ સાચું છે ? ( તા. ૨૭-૧૧-૧૯૩૬ વીરશાસનમાંની “ નોંધ ” ફકરા નં. ૧૩ ) ઉત્તર–તંત્રીજીનું આ વાક્ય નીચે પ્રમાણે સુધારા માંગે છે,
“ શ્રી દર્શનવિજયજીને પૂ॰ શાસ્ત્રકારાની આજ્ઞા મુજબ સંયુક્ત પર્યંની વધઘટ, પક્ષય, વીર જ્ઞાન અને વીર નિર્વાણુના પ્રસંગે સ્પષ્ટ ઉદ્દયતિથિના આગ્રહ નથી,',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઉત્તર–અપવાદની અનુપ સ્થિતિમાં કેમકે ઘર્શાવવાનો યહવાર્ મનાય છે. તિથિના નિર્ણયમાં ઉત્સર્ગ અને આજ્ઞાથી જ પની વ્યવસ્થા થતી હાય ત્યાં ઉદય સમાપ્તિને અપવાદ બંને એક સાથે કામ કરી શક્તા નથી. જ્યાં વ્યામાલ ખાટા છે.
સાધુએ જીવદયા પાળવાની જરૂર નથી, ' આ કથન જેમ પ્રશ્ન-તત્વ॰ અનુવાદકના શબ્દોમાં કહું તે ‘‘નદી ઉતરતાં અનથ કર છે તેમ ઉપલું કથન પણ અનથ કરે છે '' ( વીર. પુ. ૧૫, અ. ૧૯, પૃ. ૩૦૯ )
ઊભા કર્યા છે. તેમણે હીરપ્રશ્ન ઉ૦ ૩, પ્રશ્ન ૩, પૃ. ૨૮, ઉત્તર-અહીં અનુવાદકે આ વાકયમાં માત્ર શબ્દ વિભ્રમ ઉ ૪,૫૦ ૬, પૃ. ૨૯, અને ઉ૦ ૪,પ્ર૦૨૦,પૃ. ૩૪ માં આદેશેલ ત્યાગના અપવાદો અવશ્ય વિચારવા જોઇએ છતાં તેને ઉત્તર તેમના જ પક્ષના એક લેખકના વાકયમાં જ આપી દઇએ. દ્વિસક નથી ગણાતા ( વીર. પુ. ૧૫, અ. ૨૫, પૃ. ૩૯૧ ) જેમ સમાલાચનાકાર અપવાદ વિધિપૂર્વક નદી ઉતરનાર
માને છે તેમ “ અપવાદ વિધિપૂર્વક ઉદય તેરશે પાક્ષિક અનુષ્ઠાન કરનાર વિરાધક નથી ગણાતો, '' એ ધ્યાનમાં બાધક છે. કિન્તુ ઉત્સર્ગના કાના સાધક છે. વાસ્તવિક રાખવુ જોઇએ, આ ખતે કથનમાં બતાવેલ અપવાદ, ઉસના રીતે અપવાદની ઉપસ્થિતિમાં ઉત્તર ગૌણ બની જાય છે. આ સ્થિતિમાં અપવાદની સાથે ઉત્સર્ગ હાવા જ જોઇએ આવે આગ્રહ રાખનાર અનવસ્થાને નાતરે છે.
પ્રશ્ન-અપવાદ તેનું નામ કે જે ઉત્સર્ગના હેતુને બાધ કરે નહિ' (પૃ. ૩૦૯ )
ઉત્તર-અહીં ઉત્સર્ગ ના હેતુ પ વ્યવસ્થા છે અને અપવાદ પણ તે જ કામ કરે છે, એટલે ઉત્સર્ગના હેતુને ખાધ પહેાંચવાની આશંકા નકામી છે. હાં, અપવાદ એ સદા ઉત્સર્ગને બાધક હોય છે તે તેા રહેવાના છતાં પવ્યવસ્થારૂપ કાર્યને જ સાધે છે.
બાકી અપવાદ વિધિમાં ય ઉદયના આગ્રહ રાખવા, એ
જાતનું
સિદ્ધાંતપાલન તે “ગુરૂને પગને સ્પશ ન થાય એવું જાનાર એક ભીલે ગુરૂએ મારપીછાં ન આપ્યાં ત્યારે તીરકામઠાંથી મારીને લોધાં પણ પગના કર્યાં નહીં. ( વીર. પુ. ૧૫, મં. ૨૫, પૃ. ૩૯૩ ) સ્પ તેના જેવું છે. એની દૃષ્ટિએ જેમ ગુરૂને મારવામાં વાંધા ન હતા પણ પગ લગાડવામાં વાંધો હતો તેમ તમારી દૃષ્ટિએ પના લેપ કરવામાં વાંધો નથી મનાતા, કિન્તુ પર્વના હિસાબે સંસ્કાર કરવા જતાં માવેલ અસમાપ્તિકાળ-તિથિભાગકાળ લેવામાં વાંધો છે.
"
ઉદયતિથિના એકાંત આગ્રહ ન હોય પણ આરાધનાનેા અને તેના માટે તિથિ ન લોપવાના આગ્રહ હાવા જ જોઈએ. જ્યારે વી॰ તંત્રીજીને તેા ઉદ્દયતિથિના ય આગ્રહ | ઢંઢેરા |
નથી, પની આરાધનાના ય આગ્રહ નથી. માત્ર સ્વકલ્પિત
સમાપ્તિના જ આગ્રહ છે. આ શું સમજવું ? તે પીટે છે કે—“ સૂર્યાદયનો યાગ ન મળે તે! ચાલે પણ સમામિના યાગ અવશ્ય જોઇએ જ ” “ સૂયૅદય કરતાં પણુ સમાપ્તિ એ મહત્વની વસ્તુ છે. ” ( વીર પુ॰ ૧૫, પૃ॰ ૧૫૦) વી૰ તંત્રીજીને મન સમાપ્તિએ મહત્વની વસ્તુ છે જ્યારે મુમુક્ષુને મન પ` એ મહત્વની વસ્તુ
૯,
ઉત્તર—આ માન્યતા વાસ્તવિક નથી. દિવાળીના પ્રસંગે
છે. પૂવ વધે કે ઘટે ત્યારે તેની સુ ંદર વ્યવસ્થા કરનાર યાને / ઉદય તિથિ કે તિથિભાગસમાપ્તિ એ કાષ્ટ નિયમ રહેતા નથી.
પ્રશ્ન-અપવાદવિધિ, ઉદયતિથિના નિયમને ધ્યાનમાં રાખી ધડાયેલ છે. (પૃ૦ ૩૦૯)
www.umaragyanbhandar.com