Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 19
________________ : ૧૪ : આ રીતે તા તમે ઉયતિથિ અને પતિથિએ બન્નેય વાદમાંથી ખાતલ થાઓ છે. પ્રશ્ન—તા તે પછી તત્વ॰અનુવાદકે બતાવેલ સ્મૃતિમ માર્ગ જ શ્રેયસ્કર છે. “ જે દિવસે તે તિથિ ન હોય અથવા નકામી થએલી હાય ( ક્ષીણુ થઈ ડ્રાય ) તે દિવસેાએ પણ ( સચિત્તત્યાગ, શીલ પાલનાદિ) પાળવા જ જોઇએ એવા નિયમ નથી, ” અર્થાત્ જે તિથિ ક્ષીણુ થઇ તે ગઈ. અસલમાં તિથિ જ નથી, પછી આરાધના કોની ? ઉત્તર-બસ ! અનુવાદકે તો પ પ્રત્યેની આ નિ:શુષ્કતા બતાવીને કમાલ જ કરી છે. આવા સ્વછંદી લેખકાને માટે જ ભગવાન મુનિસુંદરસૂરિ મહારાજાએ જાહેર કર્યું છે કે आज्ञाभंगान्तरायात्थान न्त संसारनिर्भयैः ॥ उपधान १ प्रतिक्रान्ति २ जिनाच ३ विनिषेधतः ॥ न्यूनिता दुष्षमा दोषात् प्रमत्तजनताप्रियः ॥ ત્રણ પાયા તે। હતા. ચોથે પાયેા પલ્પક પૂરા કર્યાં. જેમ સ્થાનકમાર્ગી અહિંસાના નામે પ્રભુ-પૂજા ઉડાવે છે તેમ કાઇ સમાપ્તિના નામે પૂર્ણિમાદિ પવેનેિ ઉડાવે છે. આવા મનુષ્ય દયાને પાત્ર છે. / સારાંશ-અપવાદના પ્રસ ંગે ઉદય તિથિનેા આગ્રહ રાખવા ન જો એ. પૂ મુ॰ શ્રી કલ્યાણુવિજયજી મહારાજાતો અને તિથિને વૃદ્ધિતિથિ તથા ઉદયતિથિ માને છે ( ઉ૦ નં૦ ૧૩, ૧૪, ૧૮, ૩૫, જૈન તા. ૩૦-૭-૩૭ તે લેખ, વીર. પુ. ૧૫, અ. ૧૨, પૃ. ૨૦૬) આથી સમાપ્તિવાળી ઢાવાથી જ ખીજી તિથિ ઉદયતિથિ છે એમ માનનારને જવાબ મળી જાય છે. વળી તેઓશ્રી સાક્ સાક્ જણાવે છે કે—એક જ તિથિ વધીને એ થાય ત્યારે ખીજી વૃદ્ધિ તિથિમાં તેનું કાર્ય કરવું ( જૈન ). સેન પ્રશ્નમાં અગ્યારશ એયિકી નથી એમ નણીને નહીં પણ ફલ્ગુ ગણીને ત્યાજ્ય માની છે ( ઉ. નં. ૧૮ ) વીરશાસન પત્ર પહેલી તિથિને સમાપ્ત નહીં થવાના કારણે ઉદયતિથિ માનતું નથી જ્યારે તેમના જ પક્ષમાં રહેલ પૂ. મુ. કલ્યાણુવિ. પહેલી તિથિને ઉદયતિથિ માને છે તેમજ સમાપ્તિના અભાવે પણ તિથિની ઔદયિક્તા તથા તિથિની પ્રમાણિક્તાને સ્વીકારે છે. એકસ્થાને તેા પ્રથમ પુનમે વ્રત કરવાનું પણ આદેશ છે. તેઓશ્રીને માત્ર ક્રૂષ્ણુને દેષ ખટકે છે. દિગમ્બર સમાજમાં આ ગેાછામાહિલના સમયથી પચ્ચખ્ખાણુ આવશ્યક નિષિદ્ધ હાવાથી ૬ ઘડી સુધીની ઉદયતિથિ પ્રમાણ મનાય છે. સમાપ્તિ વિચારણા સૂર્યોદય સમયે જે તિથિ વિદ્યમાન હાય તે ઉયતિથિ મનાય છે. હાલ તેમાં એક નવા અભેદ ઊભા કરવામાં આવ્યા છે. તેના મતે ઉદયતિથિ સાથે “ તે જ દિવસે સમાપ્ત થનાર ” એવા પાઠ જોડવામાં આવે છે. પરન્તુ આ કલ્પના અર્વાચીન છે. તેના ખાધક પાઠા નીચે પ્રમાણે છે. જિનાગમમાં વિવાદ્યા અોત્તા જણાવેલ છે અને ઉદયતિથિ પ્રમાણ માની છે; સમાપ્તિના નિર્દેશ નથી. યુગ આદિ ૧૪ વસ્તુ માટે આારંભ શબ્દના પ્રયોગ થયે છે; સમાપ્તિ શબ્દને નહીં. તિથિના દિવસતિથિ અને રાત્રિતિથિ એવા ભેધે છે કિન્તુ આર’ભવતી કે સમાપ્તિવતી એવા ભેદા નથી. વાસ્તવમાં તિથિ પ૯ ધડીની છે. આ રીતે સમાપ્તિ શબ્દ નિરર્થક જ છે. જે કાળવિભાગના આરંભ તેની સમાપ્તિ એ તા શાશ્વત નિયમ છે શ્રાવિધિમાં પ્રત્યાખ્યાનનેતામાં પાડે છે. અહીં ઉદય શબ્દજ લખ્યા નથી, પછી સમાપ્તિની આશા જ શી ? હીરપ્રશ્નમાં પૂનમના ક્ષયે એકમનુ પણ વિધાન છે. પણ સમાપ્તિના પ્રશ્ન રહેતો જ નથી. સેનપ્રશ્નમાં ૩માĂાતિવાન વચનામાખ્યાત્મૃતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રમામ્ પાઠ છે. ત્યાં સ્થાવિ ત્રેતના તિથિ: જેમાં પ્રશ્નકર્તા તથા ઉત્તરકર્તા સમાપ્તિ જેવી કોઈ ચીજ જ માનતા નથી. યદિ સમાપ્તિવાળી તિથિ તે દિવસે પ્રમાણ મનાતી હાય તેા અહીં પડેલી આઠમ માનવાની વિનતિ થા માટે કરવામાં આવે અને સમાપ્તિનું લક્ષણ ન બતાવતાં વૃત્ત, સ્વા, વચનપ્રામા૫ વિગેરે લખાણુ શામાટે કરવામાં આવે ? વળી અહીં યકીને સ્થાને પ્રેતના સત્તા જ આપી છે. કરવાની આજ્ઞા દ્રુની અશક્તિમાં ચેાથે પાંચમના તપ આમાં પણ ઉદય કે સમાપ્તિ દેખાતા જ નથી. જ્ઞા સમ્પૂ॰તિ મંત↑ આ પાઠ ઉદયતિથિને ખીજી ઉદય તિથિ સુધી સમ્પૂર્ણ માનવાના પક્ષ કરે છે છે. ક્ષયે પૂર્વા માં તિથિભાગની જ પ્રધાનતા છે, જે તેરશને ચૌદશ અને ચૌદશને પૂનમ બનાવે છે વૃદ્ધત્તે ઉત્તરાના નિયમ સમાપ્તિની પ્રધાનતા ઢાય તા નિરક છે. ઉપરનાં ત્રણે રૂલીંગા અનુવાદકજીની એક જ કલમથી ઘડાયેલાં છે, તે એક લખાણમાં સમાપ્તિના પક્ષ કરે છે અને ખીજા તથા ત્રીજા લખાણમાં સમાપ્તિને હવામાં ઉડાડી મુકે છે એટલે તેમણે માનેલી સમાપ્તિની કિંમત શી છે? એ તેમના લખાણુથી જ સ્પષ્ટ તરી આવે છે. | અહીં આ સ્થિતિમાં સમાપ્તિની વાતેા કેટલે અંશે ઠીક છે તે વિચારવું ઘટે. તત્વ॰ અનુવાદક નવું જ પ્રકાશે છે. :૧-તે દિવસે તે તિથિના ભાગવટા જો સપૂણૅ થતા હોય તો જ તમારાથી તે દિવસે તે તિથિ માનીને આરાધી શકાય ( વી॰ પુ॰ ૧૫, • ૨૭, પૃ૦ ૪૨૦) ૨-તેરશ ભૂલાય તા તેનેા તપ પાવે પશુ કરવાનું નથી કહ્યું ? (અ’. ૨૪) અર્થાત્ પડવા માનીએ તો ઉદય કે સમાપ્તિના અભાવ જ રહેવાના. ૩–સ્વતંત્ર (ઉદય) પંચમીના તપ પણ જો ઉપરાત રીતે સંવત્સરીના તપ ભેગા (ચેાથે) આવી શકે છે... ( વીર૦ ૦ ૨૬, પૃ૦ ૪૦૬ ) અર્થાત અહી' સમાપ્તિની કલ્પના પણ આવી શકતી જ નથી. | તત્વ અનુવાદકજી એક સ્થાને તિથિસમાપ્તિને જ પ્રમાણુ માનવા માટે ગ્રંથસમાપ્તિના દાખલા આપે છે (વી. પુ. ૧૫, . ૩૫, પૃ. ૫૩૯) પરન્તુ બીજી બાજુ તેઓ ‘‘ આદર્યાં અધુરું રહે એ રીતે અધુરાં રહેલ તત્વા ટીકા વગેરે ગ્રંથાને દિવાલોથી સિદ્ધ કરાતી તિથિસમાપ્તિની વાતે આકાશપુષ્પ આપ્ત વચન તુલ્ય પ્રમાણ માને છે જ. એટલે આવી ડગમગતી www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88