________________
:
:
વ૦,
9.
?
?
વર્ષા
?
ઋતુ ૬ છે. યુગારંભ પહેલાને પૂર્ણિમાંત એક માસ | સૂર્ય ઋતુ પૂરી થાય ત્યારે કમ્મમાસમાં એક અહોરાત્ર (દ્ધિ. અષાઢ ) અને પછીને એક મહિને (શ્રાવણ ) વધે. એ રીતે અષાડ, ભાદર, કાર્તિક, પિષ, ફાગણ અને પ્રાકૃત્ ઋતુ છે.* એ જ રીતે પછીના બે બે મહિનાઓની | વૈશાખમાં અહોરાત્ર આવે છે. એક એમ પાંચ ઋતુઓ છે. ઋતુમાસના ૩૦ દિવસે અને ચંદ્રમાસના ૨૯ દિવસ. આ બંનેના આંતરાની ઘડી તે
| ઉપરના વિવેચનથી સ્પષ્ટ છે કે-ઋતુઓને અંગે બતાઅવરાત્ર. યુગના આરંભમાં શ્રીમતના છેલ્લા દિવસથી વેલ અવમાત્ર તથા અતિરાત્રને ચંદ્રવર્ષની તિથિઓ સાથે અવમ ઘડીઓ શરૂ થાય છે. હંમેશ ૬૨ મો ભાગ એ લેખે | કશે ય સંબંધ નથી; કેમકે–ચંદ્રવર્ષમાં દરવર્ષે ૬ તિથિઓ બાસઠમાં દિવસે સંપૂર્ણ અહોરાત્ર અહમદશાને પામે છે. | ઘટે છે જે ઉપર દર્શાવેલ અહેરાત્રથી ભિન્ન છે, જેની आद्याषाढस्यैकदिनं त्रिशस्त्रिशदिनात्मकौ ॥
યાદી આગળ આપવામાં આવશે. ચંદ્રવર્ષમાં તિથિએ द्वितीयाऽऽषाढनभसौ, भाद्रस्यैकं दिनं ततः ॥१४॥
વધતી જ નથી. તિથિક્ષયને પહોંચી વળવા માટે મહિને स्युषिष्टिरभ्य एको-ऽवमरोत्रो निपात्यते ॥
વધે છે, કિન્તુ તિથિની વૃદ્ધિ થતી નથી જ. જયારે एकषष्ठिदिनात्मेति, सूर्यतुः(?) प्रथमो युगे ॥१५॥
કર્મમાસમાં તે અતિરાત્રનું ય વિધાન છે. પ્ર. અષાડદિન-૧, દ્વિ અષાડ દિન-૩૦, શ્રાવણ દિન-૩૦ આવા આવા ભેદોથી સ્પષ્ટ છે કે-ઉપર બતાવેલ અવભાદરે દિન-૧, કુલદિન- ૬૨, તેમાંથી ૧ દિવસ ઓછો માત્ર અને અધિક રાત્રે (નહીં કે અધિક તિથિ)તે ચંદ્રકરવાથી ૬૧ દિવસ પ્રમાણુ પહેલી ઋતુ જાણવી,
ઋતુ તથા સૂર્યઋતુને અંગે છે; કિન્તુ તિથિને અંગે નથી. આ ગણનાએ ઋતુઓને સમાપ્તિકાળ નીચે મુજબ જાવો. આ વસ્તુ યથાર્થ નહીં જાણવાને લીધે કેટલાક વિદ્વાનોમાં
તિથિની હાનિ-વૃદ્ધિ જૈન આગમાનુસાર હવાને ભ્રમ ફેલાચં૦ | ચં૦ | અ | ચં૦ | અ૦ એલ છે. આ ભ્રમના આદિ ઉત્પાદક પૂ૦ મુ. શ્રી કલ્યાણ
વિજયજી મ. છે. પછી બીજા લેખકોએ તેને સુર પૂર્યો છે. ભાવ | ભાઇ | ભાવ | ભાવ || ભા ૦ પ્રાવટ
૧૦
તે આ પ્રમાણે--
પૂમુહ કલ્યાણવિજયજી મ–પર્વતિથિ શાસ્ત્રના
પ્રમાણોથી વધે છે છતાં તેને નહિ વધારવાને ખાતર રવિવારે શ૦
સંવત્સરી કરનારાઓએ શાસ્ત્રને ન ગણતાં પિતાની જીદ્દ સાચી કરી છે એમજ કહેવું પડે છે. (ઉ૦ નં૦ ૫૦ ).. જયારે સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર પર્વતિથિની હાનિ-વૃદ્ધિ માને છે તે અમને માનવામાં વાંધો શો હોઈ શકે? પર્વતિથિ ન વધે કે ઘટે? આવા અભિપ્રાયવાળાએ કોઈ શાસ્ત્રલેખ બતાવો જોઈએ અને નહિ તે આ “ ગુછપરંપરા' ના નામથી ચાલતો ગાડરિયો પ્રવાહ છોડવો જોઈએ. (ઉ. ૮૪)
સૂર્યપ્રજ્ઞપ્તિ ” નામ જેન સૂત્રોનુસારે જે “પર્વતિથિ'ને
ક્ષય અથવા વૃદ્ધિ સિદ્ધ થાય તે આપ માનવાને તૈયાર છો? 4 |
(પ્રતિપ્રશ્ન ૨) (વીરશાસન, પુ. ૧૫, અં૦૨; પૃ૦ ૨૩– વસંત
૨૪) ‘જેનેમાં પર્વતિથિ વધતી ઘટતી નથી.' આવા
પ્રકારની ગેરસમજનું ખંડન થાય છે.....જેમાં પૂર્વઅ૦ પ્ર૦ અ૦
કાળથી જ પર્યંતિથિઓમાં વધઘટ થતી આવી છે. (વીર ગ્રીષ્મ | વ | શુ
શુ II પુ૦ ૧૫, ૦ ૧૨, પૃ૦ ૨૦૫).
મુનિવર જનકવિજયજી–શ્રી ઉત્તરાધ્યયનજી, શ્રી લેકપ્રકાશ, સર્ગ. ૨૮, શ્લોક ૬૦૯ થી ૬૫૪. | ઠાણાંગજી વિગેરે આગમમાં જણાવ્યા અનુસાર બાર ઋતુમાસના ૩૦ દિવસ અને સૌરમાસના ૩મા દિવસે, 1 માસમાં અમુક અમુક પક્ષમાં તિથિવૃદ્ધિ પામતી અને ઘટતી આ બનેને વિશ્લેષ અર્ધ અહોરાત્ર છે. આ લેખે ઋતુ- (વી. પુ. ૧૫, અં૦ ૮, પૃ. ૧૨૯). દીઠ ૧, અને દરેક ચોમાસે ૨ અહોરાત્ર વધે છે.
વીરશાસનના લેખક તંત્રીજી-જ્યારે જેને પંચાંગે હૈયાતિ सूर्यप्रर्तिसमये, कर्ममासव्यपेक्षया।
ધરાવતાં હતાં અને જૈન જયોતિષ શાસ્ત્ર મુજબ તિથિનો अहोरात्रः समधिकः, स्यादेकैक इति स्फुटम् ॥६६॥
નિર્ણય થતું હતું ત્યારે પણ ઘણા પ્રસંગે એવા આવતા आषाढे च भाद्रपदे, कातिके पोष एव च ।
કે જે વખતે પર્વતિથિની હાનિ હોય અથવા વૃદ્ધિ હોય. फाल्गुने माधवे चोति-रात्रं नान्येषु कहिंचित् ॥ ६६२ ॥
અને વિ. સં. ૧૯૮૯ માં આ સત્ય, પૂ૦ મુનિરાજ શ્રી * શ્રી ભગવતીજી સૂત્રમાં ૧૪ વસ્તુના કથનમાં પ્રાને પ્રારંભ | કલ્યાણુવિજયજી મહારાજે, પ્રમાણો આપીને પ્રકટ કર્યું
| હતું અને શ્રી સાગરાનંદસૂરિજીને પણ તેનો સ્વીકાર શ્રાવણથી બતાવેલ છે તે યુગાદિના સૂર્યવર્ષની અપેક્ષાએ હોવું સંભવિત છે-લોકપ્રકાશ.
[ કરવો પડયો હતો (વીર પુ• ૧૫, અં૦ ૯, પૃ. ૧૪ ).
શ૬
||
૧૪
n.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com