Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ : † : યુગની આદિમાં અહેરાત્ર અને તિથિ બન્નેના પ્રારંભ થાય છે પરન્તુ તિથિ અહારાત્રથી નાની હોવાથી નિરતર ક્રૂ ભાગ ?? મુદ્દત ) શ્રા॰ ૧૦૧ બાલવકરણુ અભીચનક્ષત્ર અને સર્વાંના પ્રથમ સમયે યુગના પ્રારંભ જાણવા, ( જ્યોતિકર'ડક પયો ) ખીજા અષાડ શુ॰ ૧૫ ને અંતે યુગારંભ જાણુવે. ( લેાકપ્રકાશ સર્ગ. ૨૮, શ્લોક ૪૬૩) અર્થાત્ ભરત, ભૈરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રા૦ ૧૦ ૧ ખાલવ કરણ અને અભીચ નક્ષત્રમાં યુગારંભ જાણુવે. ( શ્લોક ૪૬૭૪૬૮ ) યુગ, વ, અયન, ઋતુ, માસ, પક્ષ, અહેરાત્ર, કરણ, નક્ષત્ર, મુહુર્ત, લવ, ક, પ્રાણ અને શ્વાસેાશ્વાસ. એ ચૌદના એક સાથે આરભ થાય છે. એટલે શ્રા॰ ૧૦ ૧ બાલવ અને અભીચમાં એ ચૌદે આરભાય. પ્રમાણ પાછળ હહતી જાય છે તેને પ્રારંભ કે પૂર્ણતા માટે એક ચોક્કસ સમય રહેતા નથી. આથી તિથિ, પ્રારંભ કે સમાપ્તિની અપે ક્ષાએ પ્રમાણુ ' માની શકાતી નથી, કિન્તુ શરૂ થયા પછી જે દિવસે ઊગતા સૂર્યના સંબંધ જોડે તે દિવસે તે તિથિ · પ્રમાણુ ' મનાય છે. યુગારંભ કે ક્ષીણતિથિ પછી તુરતની લગભગ ૩૦ તિથિએ રાત સુધી રહે છે. પછીની ૩૦ પહેલાં પૂરી થાય તિથિઓ દિવસે એટલે પ્રતિક્રમણના કાળ છે, છતાં માત્ર ઔયિક ઢાવાથી ખીજા દિવસના સય્યદય કાળ સુધી આ તિથિ જ અવસ્થિત મનાય છે. ૬૧ મા દિવસે તો માત્ર ર ભાગ પ્રમાણ તિથિ હેવા છતાં સમ્પૂ અહેારાત્ર એ તિથિના જ વ્યવહાર કરાય છે. | | હે ગૌતમ ! ચંદ્રવથી વર્ષા, દક્ષિણાયનથી અયા, પ્રાથી ઋતુ, શ્રાવણથી મહિનાઓ, વદિથી પખવાડીયા, દિવસથી અઢારાત્ર, રાદ્રથી મુહુર્તો, બવથી કરણા અને અભિચથી નક્ષત્રા પ્રારંભાય છે. ( જ ખૂદ્દીપપ્રજ્ઞપ્તિ ) सावण बहुल पडिवर, बालवकरणे अभीर णक्खत्ते । सञ्चरथ पढमसमए, जुगस्साई वियाणाहि || જમ્મૂદ્રીપના ભરત, અરવત તથા બન્ને મહાવિદેહમાં સમયાંતરે ચામાસુ બેસે છે. (ભગવતીસૂત્ર, શ૦ ૫, ૬૦ ૧, લોકપ્રકાશ પૃ॰ ૩૮૬ ) પૂજ્યપાદ મહાપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજા અહેારાત્ર તથા તિથિને જુદા પાડે છે. अहोरात्र - तिथींनां च विशेषोऽयमुदीरितः ॥ भानूत्पन्ना अहोरात्रा - स्तिथयः पुनरिन्दाजा ॥ ७६१ ॥ अहोरात्रो भवेदर्को- दयाददयाऽवधि ॥ द्वाषष्ठितमभागोना - Sहोरात्र प्रमिता तिथि: ॥ ૭૬૨ इत्यादिभिविशेषैः स्या-दहोरात्रात् पृथक् तिथिः ॥ ક્રિષારૂં ૨ મવેત્તસ્યા, વિનાયંશવનાત્ || ૭૬૩ || અહેારાત્ર અને તિથિમાં એટલી ભિન્નતા છે કે સૂર્યથી અને છે તે અડે।રાત્ર અને ચંદ્રથી નિષ્પન્ન થાય છે તે તિથિ. એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી કાળ તે અહેરાત્ર, તેથી બાસઠમા ભાગે ન્યૂનકાળ તે તિથિ. પ્રત્યાદિથી બન્નેમાં ભિન્નતા છે. તિથિમાં દિવસ-રાત્રિની કલ્પનાથી પણ ભેદ પડે છે. यद्वदेकोऽव्यहोरात्रः, सूर्यनातो द्विधा कृतः ॥ दिन-रात्रिविभेदेन, संज्ञाभेदप्ररूपणात् ૫ ૭૬૪ ॥ સૂર્યજાત અહારાત્રના બે ભાગ કરીએ તે તે દિવસ અને રાત્રિ એવા ભેદ પડે છે, જેની જુદી જુદી સત્તા છે. અહીં પૂર્વા ગાદિ ૧૫ દિવસે અને ઉત્તમા આદિ ૧૫ રાત્રિ જાણવી. | ( સૂર્યપ્રતિ, પ્રા॰ ૧૦, પ્રતિ॰ ૧૪, લાક॰ સ૦ ૨૮ બ્લેક ૭૪૯ થી ૭૫ ) तथैव तिथिरेकापि, शशिजाता द्विधा कृता । दिन-रात्रिविभेदेन, संज्ञा भेदप्ररूपणात् જેમકે અશાડ વિદ ૧ ( પૂર્ણિમાન્ત શ્રા ૧૦ ૧ ) ના સૂર્યોદયથી યુગારંભ થયા, પછી ૨૯૨ મુર્હુત ( આશરે ૫૯ ઘડી )ની એક તિથિ એ હિસાબે ઓગણપચાસમા દિવસ ઔયિક ભા॰ શુ॰ ૪ ના આશરે ધડી ૧૨, પળ ૩૫ પ્રમાણ રહે છે અને એકસડમા દિવસ ભા૦ ૧૦ ૧ માત્ર ૫૮ પળ પ્રમાણ રહે છે. | ॥ ૭૬૧ ॥ દ્રોપન્નતિથિ અડ્ડારાત્રની પેઠે બે ભાગમાં વહેંચાઈને નિતિથિ તથા રાત્રિતિથિ બને છે જે દરેકની ભિન્નભિન્ન સત્તાઓ છે. દિતતિથિ નંદા, ભદ્રા, જયા, રિક્તા ( તુચ્છા ), પૂર્ણા. રાત્રિતિથિ-ઉદ્મવતી, ભાગવતી, યશામતી, સસિદ્ધા,ચુભા ( સૂર્યપ્રતિ પ્રા॰ ૧૦, પ્રતિ પ્રા॰ ૧૫, લેાક સ॰ ૨૮, લાક૦ ૭૪૯ થી ૦૫૬ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભા॰ શુ॰ જ દિને બપોર પછી અનૌદિયક પાંચમ છે. અહીં કાષ્ઠ પ્રતિક્રમણના સમયે પાંચમને ભાગ કાળ હોવાથી તે સમ્પૂર્ણુ દિવસને પાંચમ માનવાને કહે તે તે જિનાજ્ઞાને પ્રતિકૂળ મનાય છે, કેમકે સૂર્યપ્રપ્તિના આધારે એ અ ૧૦ ૧ થી ભા૦ ૧૦ ૧ સુધી કાર્ય ક્ષતિથિ જ નથી તે આજે પાંચમ કઇ રીતે મનાય ? પ્રશ્ન-આઠમ આદિ તિથિને પ્રતિક્રમણના સમય સાથે મેળ મેળવાયા એ વધારે ઠીક મનાય. | મેળવવા ? પ્રાતઃસધ્યા સાથે ? રાઇ પ્રતિક્રમણના પાઠ સાથે ? ઉત્તર-એમ બની શકતું જ નથી. એ મેળ કેાની સાથે મધ્યરાત્રિથી મધ્યાહ્ન સુધીના રાઇ પ્રતિક્રમણના કાળ સાથે ? સાયં સખ્યા સાથે ? દેવસિક પ્રતિક્રમણના પાઠ સાથે ? કે દેવસિ પ્રતિક્રમણના ટાઇમ સાથે ? આવા અનેક પ્રશ્નો ઊઠે છે, જેને નિકાલ થઇ શકે તેમ નથી. આથી પૂર્વ પુરુષાએ આઠમ ચૌદશ આદિ તિથિના સૂર્યોદય પચ્ચકખાણુના વખત સાથે મેળ અભીષ્ટ ગણ્યા છે. આમ ચૌદશ આદિના નિમિત્ત કરાતા ઉપવાસ આદિ પ-ચકખાણુમાં ખેલાતા ગુમાવ દે કે તે કવ વિગેરે પાઠા તથા પાસદમાં ઉદયને અનુલક્ષીને ખેલાતા * નાવ ગોશ્ત નાવ વિસ ના આલાવા વિગેરે ઉપરાક્ત માન્યતાના પુરાવારૂપ છે. પ્રતિક્રમશુની મપેક્ષા લઈએ તે પણ રાઈપ્રતિક્રમણનુ છેલ્લું આવશ્યક લગભગ સૂર્પાય સાથે સગતિ પામે છે આવા પ્રમાણેાથી માનવું પડે છે કે તિથિની વ્યવસ્થામાં ભોગવટા વિશેષ જોઇએ કે તિથિ પ્રતિક્રમણના સમય સુધી જોઈએ ઇત્યાદિ વિચારણા નિરૂપયેાગ છે. ઉત્સર્ગ થી તિથિના નિણૅયમાં માત્ર ઉદ્ભયની જ પ્રધાનતા છે. * સાંજના પાસદમાં નાવ પતિ પાઠ ભાલાતા નથી કિન્તુ પરિવર્સ નાવ રતિ પાઠ ખેાલાય છે. આથી પણ દિવસ અને દિવસના આરભકાળની પ્રધાનતા અને રાત્રિના આરશકાળની ગાણતા ઢાવાનુ સ્પષ્ટ છે; માટે તિથિનો મેળ દિવસના પ્રારંભ સાથે મેળવવા નેઇએ. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88