Book Title: Ishanugrahavichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 77
________________ 42 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૮ અન્વયાર્થ : વં ર=અને આ રીતે=શ્લોક-૭માં કહ્યું એ રીતે, (અર્થથી પ્રાપ્ત વ્યાપારથી ઈશ્વરના અનુગ્રહનો સ્વીકાર કરાય છ0)પ્રવેન=કાર દ્વારા તળપત્નિ આના ઈશ્વરના જપથી પ્રચૂદક્ષા =પ્રચૂહનો સંક્ષય વિદ્ગોનો નાશ ા=અને પ્રત્યત નામ =પ્રત્યકચૈતન્યનો લાભ થાય છે ત=એ પ્રમાણે પ્રતિજ્ઞ= પતંજલિઋષિથી યુયુક્ત કહેવાયું છે. 8 શ્લોકાર્ચ - શ્લોક-૭માં કહ્યું એ રીતે અર્થ પ્રાપ્ત વ્યાપારથી ઈશ્વરના અનુગ્રહનો સ્વીકાર કરાયે છતે ઓંકાર દ્વારા ઈશ્વરના જપથી પ્રયૂહનો સંક્ષય અને પ્રત્યક ચૈતન્યનો લાભ થાય છે એ પ્રમાણે પતંજલિઋષિથી યુક્ત કહેવાયું છે. IIટll ટીકા - __एवं चेति-एवं चार्थव्यापारेणेशानुग्रहादरे च, प्रणवेन ओङ्कारेण, एतस्य= ईश्वरस्य, जपात् प्रत्यूहानां-विघ्नानां संक्षयः, विषयप्रातिकूल्येनान्तःकरणाभिमुखमञ्चति यत्तत् प्रत्यक्चैतन्यं ज्ञानं, तस्य लाभश्च इति पतञ्जलेरुक्तं યુ, “તસ્ય વીર: પ્રણવ:', “તન્નાર્થભાવન”, “તત: પ્રત્યતનયાનોऽन्तरायाभावश्च" [1/27-28-29] इति प्रसिद्धेर्गुणविशेषवतः पुरुषस्य प्रणिधानस्य महाफलत्वात् / / 8 / / ટીકાર્ચ - પર્વ ... મહાતત્વાન્ ! અને આ રીતે શ્લોક-૭માં કહ્યું એ રીતે, અર્થથી પ્રાપ્ત વ્યાપારથી ઈશ્વરનો અનુગ્રહ સ્વીકાર કરાયે છતે પ્રણવ દ્વારા=ઑકાર દ્વારા, આના=ઈશ્વરના જપથી પ્રસ્થૂહોનો=વિઘ્નોનો અર્થાત્ યોગમાર્ગની પ્રાપ્તિમાં બાધક કર્મોનો, સંક્ષય અને વિષયના પ્રતિકૂળપણાથી અંતઃકરણને અભિમુખ જે પ્રાપ્ત થાય છે તે પ્રત્યક્ચૈતન્યજ્ઞાન તેનો લાભ થાય છે અર્થાત્ ઈશ્વરના જપથી પ્રત્યક્ચૈતન્યનો લાભ થાય છે, એ પ્રમાણે પતંજલિથી યુક્ત કહેવાયું છે; કેમ કે “તેનો=ઈશ્વરનો, વાચક પ્રણવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152