Book Title: Ishanugrahavichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 112
________________ 77 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૦ કારિપણાનું સ્વભાવભેદમાં નિયતપણું હોવાને કારણે અનિત્ય જ છે=આત્મા અનિત્ય જ છે. કૃતિ શબ્દ વેદાંતીની અને બૌદ્ધની યુક્તિઓના પરસ્પર વિરોધના કથનની સમાપ્તિસૂચક છે. પત્ની...... પરમાર્થતા, અને ભાવથી=પરમાર્થથી, ગુણના પ્રકર્ષવિશેષવાળા પુરુષની આરાધનાથી સાધ્ય એવા ક્લેશક્ષયસ્વરૂપ ફળનો ક્વચિત્ આરાધ્યગત નિત્ય-અનિત્યવાદિ વિશેષ હોતે છતે પણ અભેદ હોવાને કારણે=અવિશેષ હોવાને કારણે, અનાદિશુદ્ધ ઈત્યાદિ ભેદ નિરર્થક છે એમ અત્રય છે. અહીં પ્રશ્ન થાય કે આરાધ્યગત વિશેષ હોવા છતાં પણ ગુણના પ્રકર્ષવાળા પુરુષની આરાધનાથી સાધ્ય એવા ફળનો અવિશેષ કેમ છે ? તેમાં હેતુ કહે છે - ... વિશેષાવિત્તિ 1 ગુણના પ્રકર્ષવિષય બહુમાનનું જ ફળદાયકપણું છે અને તેનો ગુણપ્રકર્ષતો, સર્વત્ર મુક્તાદિમાં અવિશેષ છે. તિ શબ્દ શ્લોક-૧૯માં કહેલા અનાદિશુદ્ધ ઈત્યાદિ ભેદ નિરર્થક છે તેમાં બતાવેલા ત્રણ હેતુઓના વર્ણનની સમાપ્તિસૂચક છે. પરા મુtવતાવશેષતસ્ય પાઠ મુદ્રિતપ્રતમાં અને હસ્તપ્રતમાં છે તે અશુદ્ધ જણાય છે ત્યાં યોગબિંદુ શ્લોક-૩૦૪ પ્રમાણે મુવિદ્વતાવિશેષમતી પાઠ સંગત છે તેથી તે મુજબ અર્થ કરેલ છે. અને મુતિમાં મતથી બુદ્ધ, અહંતુ વગેરેનું ગ્રહણ કરવું. વત્રત્યાનિત્યસ્વાવો - અહીં મન થી સર્વગત-અસર્વગતનું ગ્રહણ કરવું. ટીકામાં તસ્ય સર્વત્ર મુdવાવશેષાત્ હેતુ છે તેમાં તસ્ય પછી કારની સંભાવના છે તેથી તચ વ સર્વત્ર મુpવાવશેષાત્ પાઠ હોવો જોઈએ. ભાવાર્થ :અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના કેમ નિરર્થક છે, તેમાં કાલાતીતે આપેલા ત્રણ હેતુઓનું કથન - શ્લોક-૧૯માં કાલાતીતે કહેલ કે, પૂર્ણપુરુષ એવા ઈશ્વરની ઉપાસના કરનાર તે તે દર્શનકારો અનાદિશુદ્ધ ઇત્યાદિ જે ભેદની કલ્પના કરે છે તે નિરર્થક છે. કેમ નિરર્થક છે ? તેમાં ત્રણ હેતુઓ કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152