Book Title: Ishanugrahavichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 115
________________ ૮૦ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/બ્લોક-૨૧ અવતરણિકા : પૂર્વમાં સ્થાપન કર્યું કે, સર્વદર્શનકારોને અભિમત ઉપાસ્ય ઈશ્વર એક છે અને ઈશ્વરના વિષયમાં તે તે દર્શનકારો નામભેદ કરે છે અને અનાદિશુદ્ધ ઈત્યાદિ ભેદ કરે છે તે નિરર્થક છે. હવે સંસારના કારણરૂપે પણ સર્વદર્શનકારોની માન્યતા સમાન છે, ફક્ત સંસારના કારણના તેઓ જામભેદ કરે છે તે નિરર્થક છે. તે બતાવવા અર્થે કાલાતીત કહે છે – શ્લોક : अविद्याक्लेशकर्मादि यतश्च भवकारणम् । ततः प्रधानमेवैतत् संज्ञाभेदमुपागतम् ।।२१।। અન્વયાર્થ : ર=અને યત =જે કારણથી વિદ્યાવર્તેશદિ -અવિદ્યા, ક્લેશ, કર્યાદિ મવાર —ભવના કારણ છે તeતે કારણથી અતિ આ=ભવનું કારણ પ્રથાનમેવ=પ્રધાન જ અર્થાત્ કાલાતીતને અભિમત એવું પ્રધાન જ, સંસામેમુપાતિ=સંજ્ઞાભેદને પામેલ છે. ૨૧l. શ્લોકાર્ય : અને જે કારણથી અવિધા, ક્લેશ, કર્માદિ ભવના કારણ છે, તે કારણથી ભવનું કારણ પ્રધાન જ સંજ્ઞાભેદને પામેલ છે. ર૧TI ટીકા : अविद्येति-अविद्या वेदान्तिनां, क्लेशः साङ्ख्यानां, कर्म जैनानां, आदिशब्दाद्वासना सौगतानां, पाशः शैवानां, यतो यस्मात्, चकारो वक्तव्यान्तरसूचनार्थः, भवकारणं संसारहेतुः, ततः तस्माद्, अविद्यादीनां भवकारणत्वाद्धेतोः प्रधानमेवैतदस्मदभ्युपगतं भवकारणं सत् संज्ञाभेदं= નામનાનાä, ૩પતિમ્ પારસી ટીકાર્ચ - વિદ્યા ... ૩૫તમ્ વેદાંતીઓને અવિદ્યા, સાંખ્યોને ક્લેશ, જૈનોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152