Book Title: Ishanugrahavichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 150
________________ ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા|શ્લોક-૩૨ ૧૧૫ રાગપૂર્વક તે મોક્ષપથની આચરણારૂપ અનુષ્ઠાનનું સેવન કરવું જોઈએ, તેથી વીતરાગના રાગથી સેવાયેલા તે અનુષ્ઠાનો દ્વારા આત્મા વીતરાગભાવરૂપે કાંઈક પરિણમન પામીને પ્રકર્ષની ભૂમિકાને પામે ત્યારે વીતરાગતુલ્ય બને છે, એ જ ભગવાનનો પોતાના ઉપર પારમાર્થિક અનુગ્રહ છે, માટે ભગવાનના અનુગ્રહના અર્થીએ રત્નત્રયમાં અપ્રમાદથી ઉદ્યમ કરવો જોઈએ. સારાંશ: ભગવાનના ગુણના રાગપૂર્વક સમ્યગ્ અનુષ્ઠાનનું સેવન । તેનાથી વીતરાગભાવનો પ્રકર્ષ પામી વીતરાગતુલ્ય બનવું તે પારમાર્થિક ઇશાનુગ્રહ. [[૩૨][ Jain Education International ।। શાનુપ્રકૃવિચારદ્વાત્રિંશિકા ।૬।। For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152